SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ (૪૨) यदीयमन्तःकरणं विरक्त मत्यन्तमुत्कं तपसे प्रयातुम् ।। विलम्बते प्राजितुं तथापि स केवल तोषकते स्वपित्रोः ।। જેનું વિરક્ત અન્તઃકરણ પ્રવ્રયાના પંથે પ્રયાણ કરવા અત્યન્ત ઉત્કંડિત થઈ રહ્યું છે, છતાં તે મહાન યુવક કેવળ પિતાના માતા-પિતાને સંતોષવાની ખાતર દીક્ષા લેવામાં વિલમ્બ કરે છે. (૪૩) अमत्र मातापितरौ प्रयातोड टाविंशवर्षे सति वर्धमाने । राज्याभिषेकोऽथ शिरः किमीयं “સિદ્ધાર્થ”-નુ - વર્ધમાનની અઠાવીશ વર્ષની ઉમર થતાં તેમના માતા-પિતા પરલેક સિધાવે છે. હવે રાજયાભિષેક બે ભાઈઓમાં કોને થાય! તુ આ ( ૪ ) જેને માટે બાપ-બેટા અને ભાઈપુત્ર પિતા વાપર્યા જ ભાઈ એક-બીજાનું ઉચછેદન કરવા પૂરાજીપા મહેતા – તૈયાર થાય છે અને જેને માટે ભયંयदर्थमग्राः समर। भवन्ति કર યુદ્ધ ખડાં થાય છે તે લક્ષ્મીની તત્રાતિ & ગામત 3 અન્દર જગત આંધળું બન્યું છે. પરન્તુ “નન્દ્રિ” (“નન્દિવર્ધન) ને રજુ નકિ પિવિતિ લક્ષમી કરતાં પિતાને ન્હાને ભાઇ (વર્ધમાન ) વધારે હાલે છે. ઢાઃ ઢીયો રઘુપsiા જ દે નન્દીવર્ધન ” વર્ધમાનને રાજ્યગાદી निवेदयत्याग्रहपूर्वकं तं પર બેસવા આગ્રહપૂર્વક નિવેદન सन आसनाय।। મહાવીર તેને આદરપૂર્વક वीरस्तदस्वीकृतिमादरेण અસ્વીકાર કરી પિતે દીક્ષા લેવા कृत्वा स्वदीक्षाविषये तमाह-। આબત જણાવે છે કે, હે આયં ! મારે “મમ ગ્રતામિગ્ર ગા ! પૂળ છે વ્રતાભિગ્રહ હવે પૂર્ણ થાય છે. માટે તોડનુમન્યતા અને માળા ફી દીક્ષા માટે મને અનુમતિ આપે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy