SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ (૬૨). मौनाश्रितो द्वादश वत्सराणि પાન દિન-પાનશંસઉનાળો નરારા " महीमटल्यारत आत्मशोधे ॥.. ( ૫૩ ). આત્મ-શેપમાં મગ્ન થયેલ એ મહાન આત્મા બાર વર્ષ લગી પ્રાયઃ ખાવું-પીવું મૂકી દઈ, મેનપણે ઉજાગરા કરતા ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે પૃથ્વી પર પર્યટન કરે છે. महामहोपद्रवकष्टपाते प्वपि स्थिरात्मा स महर्षिनाथः-1* न रुष्यति क्याप्यधमाधमेऽपि समां दधानः परमां कृपां च ॥ * મહામહાઉપદ્રનાં કટ પડવા છતાં જેને આત્મા સ્થિર છે એ એ મહાન મહર્ષિ કે પર રેષ કરતું નથી. અધમાધમ ઉપર પણ તેના મહાન જીવનમાંથી શ્રેમા અને દયા જ નીતરે છે. एवंविधे द्वादशवर्ष साधन સમાણિત્તિ તો ન सर्वप्रकाराऽऽवरणप्रहाणतः पूर्ण परब्रह्म महः प्रकाशते ॥ - આમ, બાર વર્ષની સાધના પૂર્ણ થતાં તે મહાત્માને સર્વ પ્રકારનાં આવરણ (ઘાતી કર્મો) ખસી જતાં પરબ્રહ્મને પૂર્ણ પ્રકાશ પ્રકટ થાય છે. * (૧૬) - પૂર્ણમા, પરમનિર્માલપ્રકાશમયपूर्णात्माऽसौ परमविमलालोकचैतन्यरूपः * ચિતન્યસ્વરૂપ, પૂર્ણાનન્દ અને પરમવિભુ पूर्णानन्दः परमविभुतः श्रीमहावीरदेवः ।* શ્રી મહાવીરેદેવ હવે લેકકલ્યાણ માટે तत्त्वालोकं सृजति परमं लोककल्याणहेतो-* મહાન તત્ત્વાલકનું સર્જન-મહાન તવાદશનું પ્રકાશન કરે છે. અને च निराकारसिद्धस्वरूपः।। આયુષ્ય (૭૨ વર્ષનું), પૂર્ણ થતાં ઝ૮ નિરાકાર સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે. ****** एवम्भूताय देवाय वीतरागाय शम्भवे । ब्रह्मणे विश्वनाथाय . વાજ ન નમઃ | ******** આવા વીતરાગદેવ, શમ્મુ, બ્રહા, વિશ્વનાથ શ્રી મહાવીર પરમાત્માને વારંવાર નમન હો! આ કાવ્ય વંદરા-જેનયુવકસિંધ તરફથી પ્રકટ થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy