SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૬૩ શ્રીમતી તારાબેન હરખચંદજી કાંકરિયા, કલકત્તા આયોજિત પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં અમદાવાદ-દિલ્લી નેશનલ પાલિતાણા-ગિરનાર છ'રીપાલક સંઘ, સંઘવી પુખરાજ હાઈવે નં. ૧૪ ટચ શ્રી સુમેરપુર વર્ધમાન જૈન બોર્ડિંગ છોગમલજીનો તખતગઢ-જીરાવલા સંઘ, સંઘવી તારાચંદજી હાઉસના પ્રાંગણના વિશાલ ભૂખંડમાં ભગવાન મહાવીરના રતનચંદજી આયોજિત પ્રાચીન પ્રદ્ધતિનો શ્રી નારલાઈ-શંખેશ્વર સિદ્ધાંતોને પ્રાચીન–અર્વાચીન ટેકનોલોજીનું મિશ્રણ કરી વિશ્વની છરીપાલક સંઘ. (સંઘવી રુગનાથમલ સમરથમલ દોશી, સૌથી ઊંચી ૨૫ ફુટની પ્રભુવીરની પ્રતિમામાંથી અલંકૃત દિલ્લી આયોજિત) શ્રી ભંડાર-શંખેશ્વર-સિદ્ધાચલ છ'રીપાલક ભવ્યાતિભવ્ય અતિ અદ્ભુત શ્રી અભિનવ મહાવીર ઘામ' સંઘ શ્રી લલિતકુમાર ભૂરમલજી સાદરિયા આયોજિત આકાર લઈ રહ્યું છે. પિંડવાડા-શંખેશ્વર તીર્થનો ભવ્ય છ'રીપાલક સંઘ આદિ ૪૬ પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં તમામ ઐતિહાસિક ઐતિહાસિક સંઘોમાં નિશ્રા પ્રદાન કરી છે. આયોજનોમાં પૂજ્યશ્રીની સાથે સદા છાયાની જેમ રહી પ્રભાવક | દર વર્ષે ૩-૪ છરીપાલક સંઘોની વિનંતી થઈ જાય આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.નું કુશળ સંયોજન હોય છે. શ્રી શત્રુંજય મહાપુરમ્ સિદ્ધવડ પટાંગણ ઘટીપાગ-આદપુર છે. પૂજ્ય આ. ભ. શ્રી નો પ્રોજેક્ટ હોય તો માત્ર એક જ સહુને તલેટીથી ૨૨૧૪ યાત્રિકોની ઐતિહાસિક નવ્વાણુ યાત્રા મોક્ષમાં લઈ જવાનો–એમના ઉપદેશનો રણકો-અવિરતિથી (આયોજક : શ્રીમતી પાનીદેવી મોહનલાલ મુથા સોનવાડિયા ભાગો, વિરતિધારી બનો-દરેક ચાતુર્માસમાં માત્ર અને માત્ર ટ્રસ્ટ, ચેન્નાઈ, માંડવલા)ના પૂજ્યશ્રી નિશ્રાદાતા છે. આ આરાધના સિવાય બીજી વાત નહિ. નવ્વાણુમાં બે હજાર આરાધકોએ છઠ્ઠ કરી સાત યાત્રા કરી. પૂજ્યશ્રીની નિશ્રામાં અમીઝરણાના ચમત્કારિક બનાવો સંઘવી હંસરાજ, રમેશભાઈ અને સુરેશભાઈએ જંગલમાં મંગલ ૧. માલગાંવ-પાલિતાણા છ'રિપાલક સંઘ દરમ્યાન ૩ પરિયાણા કરી પૂજ્યશ્રીની પ્રેરણાથી શત્રુંજય કાયમી મહાપુરમૂની રચના તીર્થમાં અમીઝરણા-બીજા દિવસે બજાણાના શંતિનાથ ચાર દ્વાર, છત્રીસ પાલઘર સિદ્ધવડ અને ઘેટીયાગનો સંપૂર્ણ દહેરાસરમાં આખા ગભારામાં આખો દિવસ અમીઝરણા જીર્ણોદ્ધાર કરેલ. આ નવ્વાણુમાં પૂ. પં. શ્રી રશ્મિરત્ન વિ.(હાલ આચાર્ય) આદિ ૧૭૫ સાધુ-સાધ્વી ભગવંતોએ નવ્વાણ કરેલ. ૨. સુરેન્દ્રનગર ચાતુર્માસમાં શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની હમણાં જ પાલિતાણામાં પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઈના એક વર્ષગાંઠ પર સંપૂર્ણ દેરાસરમાં અમીઝરણા. ભાગ્યશાળીએ રોકેરૂપ ૧૧૧૦ યુવાનોને ચોવિહાર છઠ્ઠ સાત ૩. સુમેરપુર ભેચોકના જિનાલયે જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરાવીને અપૂર્વ લાભ લીધેલ. પ્રતિષ્ઠા પછી મુખથી અમીઝરણા પૂજ્યશ્રીના માર્ગદર્શનમાં શ્રી નાકોડાતીર્થ જૈન પેઢી, પો. ૪. ત્રિભુવનતારક તીર્થ, કમલાનેહરુ હાઉસિંગ બોર્ડ, પાલીમાં મેવાનગર (રાજ.) તરફથી વિનામૂલ્ય ઘેર બેઠા વિશ્વપ્રકાશ પ્રતિષ્ઠા બાદ મૂળનાયક શ્રી મહાવીરસ્વામીને એક મહિના પત્રાચાર પાઠ્યક્રમનો હિન્દી કોર્સ છેલ્લા ૩૦ વર્ષથી ચલાવવામાં સુધી દૂધ, દહીં, ઘી, કેસર, ચોખા આદિના આશ્ચર્યજનક આવે છે. જેમાં પ્રથમ વર્ષ જૈન પરિચય, દ્વિતીય વર્ષ જૈન વિરલ ઘટનારૂપે અમીઝરણા. હજારો સ્થાનકવાસીઓ વિશારદ, તૃતીય વર્ષ જૈન સ્નાતક (B.J.) ની ડિગ્રી તથા આકર્ષક મોંમા આંગળા નાંખી ગયા. મૂર્તિપૂજામાં શ્રદ્ધા વધી. ઇનામો આપવામાં આવે છે. આજ સુધી એક લાખ વિદ્યાર્થીઓ ૫. શાહીબાગ-ગિરધરનગરમાં પિયૂષભાઈના ગૃહજિનાલયમાં આ કોર્સમાં જોડાઈ ચુક્યા છે. પ્રતિષ્ઠા વખતે રાત્રે ૫ કલાક સુધી અમીઝરણા થયા, પૂજ્ય આ. ભ. શ્રી તથા પૂજ્યપાદ પ્રભાવક યુવા હજારો દર્શનાર્થીઓની લાઈન લાગી. પ્રવચનકાર આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ના ૬. ભટાર રોડ સુરત શ્રી વાસુપૂજ્ય જિનાલયની અંજન પ્રતિષ્ઠા માર્ગદર્શનમાં શ્રી નાકોડાતીર્થ પેઢી સંચાલિત એક બીજી પણ થઈ ને બપોર પછી અમીઝરણા થયા. સંઘને લાભદાયી યોજના ચાલે છે. દર વર્ષે ત્રણ શિબિરો ૭. સુરત-અઠવાલાઈન્સ શ્રી સંઘ નિર્મિત શ્રી વાસુપૂજ્ય સ્વામીની ગોઠવી પર્યુષણ આરાધકો તૈયાર કરી કોઈ પણ ચાર્જ-બહુમાન અંજન પ્રતિષ્ઠા થઈ ને અમીઝરણા. લીધા વગર દૂર દૂરના હિંદીભાષી સંઘોમાં પર્યુષણારાધક ૮. પાલી-નહેરુનગર ભરતભાઈ ગૃહજિનાલયમાં આરતી વખતે કરાવવા મોકલવામાં આવે છે. દરરોજ તોરણ ચાલે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy