SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ની ૧૧ ૧૬૨ વિશ્વ અજાયબી : નીકળ્યા છે. પૂજ્યશ્રીનો પુણ્યપ્રભાવ છે, જ્યાં પગ મૂકે છે, ત્યાં યુવતીઓની દીક્ષા. (૩) પાવાપુરી ભેરુતારક તીર્થમાં મહાન આપોઆપ ઇતિહાસ સર્જાય છે. અંજનશલાકા પ્રતિષ્ઠા (૩) પાલિતાણામાં સામૂહિક ૩૮ યુવકપૂજ્યશ્રીના કુટુંબમાંથી બીજી પાંચ વ્યક્તિઓ દીક્ષિત યુવતીઓની દીક્ષા જે ૯૮૨ વર્ષ પછી એકી સાથે જૈનશાસનમાં થઈ છે, જેમાં મોટા ભાઈ અને ગુરુવર્ય પૂ. આચાર્યશ્રી થઈ છે. દરેક ઠેકાણે હજારોની સંખ્યામાં સમૂહ સામાયિક, વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી હઠીસિંગની વાડીમાં ત્રણ વાર પાંચ-પાંચ હજાર પુરુષોની સમૂહ રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ (ભાણેજ), સાધ્વીશ્રી | સામાયિક થયેલ પુષ્પલતાશ્રીજી મ. (ભાભી), પ્રવર્તિની શ્રી પુણ્યરેખાશ્રીજી એક સાથે દીક્ષાઓ આપી મહારાજ અને સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ૯ દીક્ષાઓ શંખેશ્વરમાં ૨૦૬૧ પોષ સુદ ૭, કલિકુંડમાં ૨૦૫૯ ભત્રીજીઓ) તદુપરાંત તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સંખ્યા હાલ માહ સુદ ૬ ૮૦ જેટલી છે, જેમાં અનેક સાક્ષર મુનિવર્યો છે, જેમ કે ૧૦ દીક્ષાઓ પાવાપુરી (રાજ.)માં સં. ૨૦૧૯ વૈશાખ સુદ પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ, ૧૧ દીક્ષાઓ પાદરલીમાં ૨૦૪૪, જેઠ સુદી ૧૦. વર્ધમાન તપોમૂર્તિ આચાર્યશ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજ, . આચાર્યપદવી સાથે વિદ્ધવર્ય આચાર્યશ્રી યશોરત્નસૂરીશ્વરજી મહારાજ, ૧૦૮ ૧૨ દીક્ષાઓ તખતગઢમાં ૨૦૪૦, ફાગણ સુદ ૭. અટ્ટમના આરાધક આચાર્યશ્રી રવિરત્નસૂરીશ્વરજી મ., પ્રભાવક ૧૩ દીક્ષાઓ શંખેશ્વરજીમાં ૨૦૫૪, જેઠ સુદ-૧૦. તથા પ્રવચનકાર આચાર્ય રસિમરત્નસૂરીશ્વરજી મ., પં. સંયમરત્ન વિ. પં. વૈરાગ્યરત્નવિ., વર્ધમાનતપની ૧૨૦ ઓળી તપસ્વી, ૨૦૬૩ ફા.સુ. ૬ રિ૮ દીક્ષાઓ સુરતમાં ૨૦૫૬, ફાગણ સુદ-૭. પદ્મભૂષણ વિ. આદિ ૯૦ શિષ્યો. ૩િ૮ દીક્ષાઓ પાલિતાણામાં ૨૦૫૮, મહાસુદ-૪. પૂજ્યશ્રી પાસે જ્ઞાનાર્જન કરનારા અનેક–અનેક પ્રભાવક મહાત્માઓ છે, જેમાં આ. શ્રી મુક્તિચંદ્રસૂમ., બે, ત્રણ, પાંચ, નવ, દસની તો સંખ્યા અનેકો છે. કુલ ૨૬૦ આ.શ્રી કલાપૂર્ણ સૂ.મ., આ. શ્રી પુણ્યપાલર્- મ દીક્ષાઓ આપી છે. કનકધ્વજ સૂ.મ, આ. શ્રી જયસુંદર સૂ. મ., આ. શ્રી ૨૦૫૭ના ફાગણ સુદ-૩ પૂજ્યશ્રીના ઉપદેશથી કલાપ્રભસ મ, ઉપા. શ્રી વિમલસેનવિ. મ. ઉપા. શ્રી નિર્માણ થયેલ આબુ તળેટી સંઘની ભેરુતારક તીર્થધામમાં ભવ્ય અક્ષયવિ. મ., પં. શ્રી કલ્પતરુ વિ. મ., મુનિશ્રી મોક્ષરત્ન વિ. ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે પૂજ્યશ્રી સાથે ૧૭ આચાર્ય આ.શ્રી યુગભૂષણસૂરિજી મ.સા. આદિ મુખ્ય છે. ભગવંતો અને એકસો પચીસ જેટલા સાધુભગવંતો, પાંચસો પૂજ્યશ્રીને યોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિ સાધ્વીજીઓ, પાંત્રીસ-ચાલીસ હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ પદવી અને જાલોરમાં પંન્યાસ પદવી અપાયા બાદ સં. દશ દિવસ મહોત્સવ, અર્બુદગિરિ સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ-૧૦ ને દિવસે પાદરલી મુકામે વખતે દરરોજ અવનવી પ્રભાવનાઓ સાથે પ્રભુના જન્મ સમયે અદ્ભુત શાસન પ્રભાવક–મહામહોત્સવપૂર્વક આચાર્યપદે ૨૫ હજાર પૂજાજોડ, લગ્ન સમયે ૨૫ હજાર શાલ અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી પ્રભાવનામાં આપેલ. મહારાજનો સંયમપર્યાય ૫૫ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વ-પર પાવાપુરી-માલગાંવની ઐતિહાસિક અંજનશલાકા કલ્યાણની પ્રવૃત્તિઓદ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુને વધુ પ્રતિષ્ઠાઓમાં પૂજ્યશ્રીની પાવનીય સહનિશ્રા હતી. પ્રેરણાદાતા બની રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં સંઘવી ભેરુમલ હુકમચંદજી બાફના પરિવાર ચરણોમાં કોટિ કોટિ વંદના! આયોજિત શ્રી માલેગાંવ શત્રુંજય છ'રીપાલક સંઘ (૨૦૦૦ પૂજ્યશ્રીનાં અનેક મહાન શાસનપ્રભાવક કાર્યો યાત્રિક), પાલિતાણા-ગિરનાર તીર્થ છ'રીપાલક સંઘ (ત્રણ જગપ્રસિદ્ધ થયાં. (૧) જગજયવંત શ્રી જીરાવલા વરમાણ- હજાર યાત્રિક), શ્રી કે. પી. સંઘવી પરિવાર આયોજિત શ્રી મૂંગથલા તીર્થોદ્ધાર (૨) સુરતમાં સામૂહિક ૨૮ યુવક- માલગાંવ-રાણકપુર છ'રીપાલક સંઘ (પાંચ હજાર યાત્રિક), Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy