SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૬૧ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં પોદ્દાર મારવાડી ઋષિની સક્ઝાય સંભળાવીને અંતિમ નિર્ધામણા કરાવી. કોલેજમાં મેટ્રીક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યો. ચાર વર્ષ દાદાનું રજોહરણ પૂજ્યશ્રી હંમેશા પોતાની પાસે ગુરુસ્મૃતિ સુધી ફિલ્મ સ્ટાર શશિકપુર પણ ગણેશભાઈ સાથે એક જ બેંચ તરીકે સાચવીને રાખે છે. પર ભણતા હતા. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાન-ગુજરાતમાં જ પૂ.આ. દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વિચારી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના વડીલબંધુ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું ઉમદા અને પ્રેરક અદભુત અને વિશિષ્ટ કોટીની છે. યુવાવર્ગને ધર્મમાર્ગે જીવન જોયા પછી ગણેશમલને પણ સંસારવાસ આકરો થઈ વાળવામાં પૂજ્યશ્રીનો ફાળો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વભવના પુણ્યોદયે યુવાનો માટે ૫૫ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં સગુરુઓનો સમાગમ પામી એકવાર પોર્ટુગલરાજ્યના લગભગ ૪૦ હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. દમનમાં ભાગી ગયા. મોહવશ પિતા પાછા લઈ ગયા. ઘુટો પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઓપન બુક્સ એક્ઝામ” અખિલ ભારતીય લઈ પિતા મારવા આવ્યા તોય મુમુક્ષુની એક જ વાત..મારે સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર દીક્ષા જ લેવી છે. છેલ્લે પિતાની આજ્ઞા પામી પ્રવ્રજ્યા અને તલસ્પર્શી છે. જૈન રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. પ્રવચનોમાં જૈન–જેતરો ભાગ લે છે. તે પૂજ્યશ્રીનો ખાસ સં. ૨૦૧૦ના મહા સુદ-૮ને દિવસે દાદર મુંબઈ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ મુકામે સં. મોટાભાઈ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી બન્યા. ૧૪ વર્ષ રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ સુધી દાદા પ્રેમસૂરિજીની નિશ્રામાં છાયાની જેમ રહી વર્ધમાન તપની ૬૯ ઓળી, અનેક અટ્ટાઈ-અટ્ટમ અને નિત્ય જ્ઞાનસંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધીનો દૂધ ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદશ્રીના વિશેષ કૃપાપાત્ર બની, વિગઇનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૫ જેટલાં કર્મસાહિત્યના સર્જનના પાયાનું કામ હાથ પર લઈ, યાદગાર ઉપધાન તપ થયાં છે. ૨૫ જેટલી ઐતિહાસિક જ્ઞાનગંગાની ધૂણી ધખાવી અને દ0 હજાર શ્લોક પ્રમાણ પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલશાહ કિલ્લા, પ્રાકૃત, સંસ્કૃત “ખવરસેઢી' મૂલપયડીબંધો ઉદય મિત્ર અને ઘાણેરાવ, અજારી તીર્થ, નાકોડા તીર્થ, નાંદિયા, રાજિકાવાસ, ઉપશમનાકરણ જેવા વિરાટકાય ગ્રંથો લખ્યા, જેના વખાણ દેશ ખિવાંદી, નીંબજ, પાવાપુરી, ભેરુતારકધામ, ભટાર રોડ પાલી, વિદેશમાં બર્લિનના પ્રો. કલાઉઝ બ્રુને ‘ગાગરમેં સાગર ભર સુરત અઠવાલાઈન્સ, માલગાંવ, ખ્યાવર, રાજકોટ, દિયા’ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રીએ આ ઉપરાંત, “જૈન આનંદનગર, વાતપુરા, સાતસમ તીર્થ આદિની અંજનશલાકા મહાભારત', કરે! કર્મ, તારી ગતિ ન્યારી’. ‘જોજે કરમાએ ના પ્રતિષ્ઠા મહોત્સવમાં ૩૫-૩૫ હજાર ભાવિકોએ ભાગ લીધો ટેન્શન ટુ પીસ’. ‘એક થી રાજકમારી’ (મહાસતી અંજના) હતો. તેઓશ્રીની નિશ્રામાં લગભગ ૧૦૮ જેટલાં ભવ્ય સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ', “સચિત્ર જૈન રામાયણ' અને ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન' આલ્બમ વગેરે હિન્દી, ગુજરાતી અને જાલોર, સાંચોર, સિરોહી, પિંડવાડા, પાલનપુર, સુરત અંગ્રેજીમાં ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. અઠવાલાઈન્સ આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આ. શ્રી પ્રેમસૂરિજીના વિશિષ્ટ કપાપાત્ર રામૂહિક અઠ્ઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં પાંચવાર હતા માટે જ સ્તો (૧) છેલ્લું સમુદાય વ્યવસ્થાપત્રક ૪૮00થી ૫૫00ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીએ મુનિ ગુણરત્ન વિ. પાસે લખાવ્યું. (૨) પૂજય ૩૨ જેટલી નવપદજીની ઓળી થઈ છે. ગિનેસ બુક ઑફ પ્રેમસુરિદાદાનો ઓઘો મુનિ ગુણરત્ન વિ.ને મળ્યો. (૩) પુજ્ય જેનાજમાં અંકિત જિરાવાલાજી તીર્થમાં ૩૨૦૦ ઓળી થઈ અને દાદા પ્રેમસૂરિજીએ અંતિમ સમયે નિર્ધામણા માટે ખડે પગે એ સાથે સાથે ૧૮00 અટ્ટમ થયાં–એ આજ સુધીનો રેકોર્ડ છે. સેવામાં રહેતા “ગુણરત્નને બોલાવો” એમ કહી યાદ આજપર્યત ૫0000 ભાવિકોએ આરાધનાનો લાભ લીધો છે, કર્યા..તુરંત આવી જ્ઞાનસાર, વિવેકાષ્ટક તથા ઝાંઝરીયા ઉપરાંત ૪૬ જેટલા છ'રીપાલિત સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy