SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૨, સૂત્ર-૬૩ ૧૫૩ બાકીના ને ત્યાંથી આહાર-આદિ લેવા જવું. (સાગારિક એટલે શય્યાતર કે વસતિના સ્વામી, પારિવારિક એટલે જેના અન્ન-પાણી નો પરિહાર-ત્યાગ કરવાનો છે તે, કલ્પાક એટલે કોઈ એકને મુખ્યપણે સ્થાપવો તે, નિવિસેન્જ-શય્યાતર ન ગણવો તે). [૬૪-૬૮] સાધુ-સાધ્વી ને સાગારિક પિંડ અથતિ વસતિ-દાતાના ઘરનો આહાર, જે ઘરની બહાર ન લઈ જવાયો હોય, અને કદાચ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર થયેલો હોય કે ન હોય- તે લેવો ન કહ્યું, .. જો ઘરની બહાર તે પિંડ લઈ જવાયો હોય પણ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર ન થયો હોય તો પણ લેવો ન કહ્યું. પરંતુ જે મિશ્ર આહાર હોય તો લેવો કલ્પ, .. અગર તે પિડ બહારના આહાર સાથે મિશ્રિત ન હોય તો પછી તેને મિશ્ર કરવો ન કલ્પે. .. જો તે મિશ્રિત કરે-કરાવેકરનારની અનુમોદના કરે તો તે લૌકિક અને લોકોત્તર મયદાનું અતિક્રમણ કરતો. અનુઘાતિક ચાતુમાસિક પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્ ને પાત્ર થાય છે. [૬૯-૭૦ ને બીજા ઘેર થી આવેલ આહાર ને સાગારિક પોતાના ઘરમાં ગ્રહણ કરેલ હોય અને તે આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કલ્પ . તેનો સ્વીકાર કરેલ ન હોય અને પછી આપે તો કહ્યું. [૭૧-૭૨] સાગરિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને જો ગૃહસ્વામીએ સ્વીકાર કર્યો ન હોય અને કોઈ આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કહ્યું, .. જો ગૃહસ્વામી એ સ્વીકાર કરી લીધો હોય અને પછી કોઈ આપે તો લેવો કલ્પ. [૭૩-૭૪](સાગારિક તથા અન્ય વ્યકિતઓને માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ નિશ્ચિતુ-પૃથક-નિધરિત-જૂદો કઢાયેલ ન હોય અને તેમાંથી કોઈ આપે તો સાધુ-સાધ્વી ને લેવું ન કલ્પે, .. પણ જો સાગારિક ના વિભાગ આદિ અલગ કરાયેલા હોય અને કોઈ આપે ત્યારે લેવું કહ્યું. [૭૫-૭૮] સાગરિકે પોતાના પૂજ્ય પુરુષો કે મહેમાનો ને આશ્રિને જે આહાર-વસ્ત્ર-કંબલ આદિ ઉપકરણ અને બનાવ્યા હોય કે દેવા માટે રાખેલ હોય તે પૂજ્યજન કે મહેમાનોને અપાયા પછી જે કંઈ વધે તે સાગારિક ને પરત કરવા યોગ્ય હોય કે, .. ના હોય વધેલ ભાગમાંથી સાગારિક કે તેના કુટુંબીજનો કંઈ આપે તો સાધુ-સાધ્વીને લેવું ન કહ્યું, .. તે પૂજ્ય પુરુષ કે મહેમાન આપે તો પણ લેવું ન કહ્યું. [૭૦]સાધુ-સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. જાંગમિક-ગમનાગમન કરતા ભેડ-બકરી વગેરે ના વાળમાંથી બનેલ, ભાંગિકઅળસી આદિની છાલથી બનેલ, સાનક-શણ ના બનેલ, પોતક- કપાસના બનેલ, તિરિડપટ્ટ-તિરિડવૃક્ષના વલ્કલમાંથી બનેલ વસ્ત્રો. [૮]સાધુ- સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ રાખવા કે ઉપયોગ કરવા. કલ્પે. ઉનનું, ઊંટના વાળનું, શણનું, વચ્ચક નામના ઘાસનું, મુજ ન ઘાસ ફૂટીને તેનો કર્કશ ભાગ દૂર કરીને બનાવેલ બીજા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉિસો-૩) [૮૧-૮૨] સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રય માં રહેવું, બેસવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy