SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ ૨૫૧ સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય. અસંખ્યાતગુણ હીન હોય કે અનંતગુણ હીન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક હોય, યાવતું અનંત ગુણ અધિક હોય. નીલવર્ણ રક્તવર્ણ, હારિદ્રવર્ણ, અને શુક્લ વર્ણ પયયની અપેક્ષાએ એજ રીતે છસ્થાનપતિત જાણવો. સુરભિગંધપયયિની અને દુરભિગંધ પર્યાયની અપેક્ષાએ છસ્થાનપતિત હોય. તિક્તરસ યાવતું મધુરરસ પર્યાયની અપેક્ષાએ પણ છસ્થાનપતિત હોય. કર્કશસ્પર્શ પયય, યાવત્ રુક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાન પ્રાપ્ત હોય. આભિનિ બોધિકજ્ઞાનપયય, શ્રુતજ્ઞાનપયય, અવધિજ્ઞાનપર્યાય, મતિઅજ્ઞાનપયય. શ્રુત અજ્ઞાનપયય અને વિર્ભાગજ્ઞાન પર્યાય વડે તથા ચક્ષુદર્શનપર્યાય અચુક્ષદર્શન પર્યાય અને અવધિદર્શન પયય વડે જ સ્થાન પ્રાપ્ત હોય. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે નારકોના સંખ્યાતા નહીં, અસંખ્યાતા નહીં, પણ અનંતા પર્યાય કહ્યા છે. [૩૯] હે ભગવન્! અસુરકુમારોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતાં દ્રવ્યાર્થપણે દ્રવ્ય સ્વરુપે તુલ્ય છે, પ્રદેશાર્થપણે- વડે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન કપતિત- છે, સ્થિતિ વડે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, કાળાવર્ણપયય વડ છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, એમ નીલવર્ણપયયિ વડ, યાવતું શુકવર્ણ પયય વડે, સુરભિગધ અને દુરભિગન્ધ પયય વડે, તિક્ત, કટુક, કષાય, અમ્લ, અને મધુર રસ પયયવડે, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ પયયવડે, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પયય વડે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે. હે ગૌતમ ! એ કારણથી એમ કહું છું કે- અસુર કુમારને અનન્તા પયયો કહ્યા છે. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું. જેમ અસુરકુમાર સંબંધે કહ્યું તેમ નાગકુમાર સંબંધે યાવતુ-સ્તનિકુમાર સુધી જાણવું. ૩૧] હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક પૃથિ વિકાયિક બીજા પૃથિવિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરુપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારુપે કદાચિતુ હીન હોય, કદાચિતુ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય અને અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યા તમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય-જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યા તમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન પયય, શ્રુતજ્ઞાન પયય અને અચક્ષુદર્શન પયય વડે સ્થાનપતિત હોય. હે ભગવન્! અપ્નાયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અપ્લાયિક બીજા અષ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થ પણે તુલ્ય છે, અવગાહનારુપે ચાર સ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy