SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ - - - પદ-૧ ૨૦૧ વર્તી બાદરભંપરા સરાગ ચારિત્રાર્યો અને ચરમસમય સિવાયના બાદરભંપરાય સરાગ ચારિત્રા અથવા બાદરસં૫રાય સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પ્રતિપાતી અને અપ્રતિપાતિ. વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમય વર્તી અને પ્રથમ સમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાય. અથવા ચરમ સમયવર્તી અને ચરમસમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રા. ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. -છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા. છહ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-સ્વયંબદ્ધ છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધબોધિત છત્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયો. સ્વયંબુદ્ધ છહ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેપ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સ્વયંબુદ્ધ છહ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિ ત્રાર્યો. અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છત્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. બુદ્ધબોધિત છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. -પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છત્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી બુદ્ધબોધિત છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિ ત્રાયો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે.સયોગ કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિ ત્રાય. યોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાય અથવા ચરમસ્યવર્તી અને અચરસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાર્યો. અયોગી કેવલી. ચારિત્રા કેટલા પ્રકારના છે ? અયોગી કેવલી. ચારિત્રા બે પ્રકારના કહ્યા છે.- પ્રથમસમયવતી અયોગી કેવલી. અને અપ્રથમસમયવર્તી અયોગી કેવલી. ચારિત્રાર્યો. અથવા ચરમસમય વર્તી અને અચરમસમયવર્તી અયોગી કેવલી ચારિત્રાર્યો. વીતરાગ ચારિત્રાય કહ્યા. અથવા ચારિત્રાર્યો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે- સામાયિકચારિત્રાય, છેદોપસ્થાનીયચારિત્રા, પરિહારવિશુદ્ધિક ચારિત્રા, સૂક્ષ્મસંપરાયચારિત્રાર્યો, યથાખ્યાતચારિત્રાય. સામાયિક ચારિત્રાર્યો કેટલા પ્રકારના છે ? સામાયિક ચારિત્રાર્યો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-ઇત્વરિક સામાયિક ચારિત્રાર્યો અને કાવત્રુથિક સામાયિક ચારિત્રા. છેદોપસ્થાપનીય ચારિત્રાય કેટલા પ્રકારે છે? તેઓ બે પ્રકારના છે.- સાતિચાર છેદોપસ્થાપનીય અને નિરતિચાર છેદોપસ્થાપનીય. સૂક્ષ્મસંપરાય ચારિત્રાય કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યાછે. સંક્ષિશ્યમાન અને વિશુદ્ધયમાન સૂક્ષ્મસંપરા ચારિત્રાર્યો. યથાખ્યાત ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy