SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પન્નવા - ૧/૯/૧૮૯ ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના [એ આઠ દર્શનાચાર જાણવા]. [૧૯૦] વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. ઉપશાંતકષાય વીતરાગદર્શનાર્યો અને ક્ષીણકષાય વીતરીગદર્શનાર્યો. ઉપશાંત કષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-પ્રથમ સમયના ઉપશાન્ત કષાય વીતરાગદર્શનાર્યો અને અપ્રથમ સમય ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો અને અચરમ સમયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારે કહ્યા છે. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો.-છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે.-સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીત રાગદર્શનાર્યો અને બુદ્ધુબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણક ષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારે કહ્યા છે. પ્રથમ સમયવર્તી અને અપ્રથમ સમયવર્તી અથવા ચરમ સમય વર્તી અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીત રાગ દર્શનાર્યો અને અપ્રથમ સમય વર્તી બુદ્ધોધિત છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો, અથવા ચમસમય વર્તી બુદ્ધુબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને ચરમ સમય સિવાયના બુબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.-સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.- પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી અને અચરમ- સમય વર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમયવર્તી અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. દર્શનાર્યો કહ્યા. ચારિત્રાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? ચારિત્રાર્યો બે પ્રકારે કહ્યા છે ? સરાગચારિત્રાર્યો અને વીતરાગ ચારિત્રાર્યો, સરાગ ચારિત્રાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારે કહ્યા છે.-સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો અને બાદરસંપરાય સાગ ચારિત્રાર્યો. સૂક્ષ્મસં૫રાય સરાગ ચારિત્રોર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમય વર્તી સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો અથવા ચરમ સમય વર્તી અને અચરમસમયવર્તી સૂક્ષ્મસં૫રાય સરાગ ચારિત્રાર્યો. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે.-સંલ્લિશ્યમાન અને વિશુદ્ધયમાન. એમ સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો કહ્યા. બાદરસંપરાય સરાગ ચારિત્રાર્યો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયવર્તી અને પ્રથમ સમય સિવાયના બાદર સંપરાય સરાગ ચરિત્રાવૈં. અથવા ચરમસમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy