SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન ૨૨૭ [૫૦] અવસર્પિણી એક છે, સુષમસુષમા એક છે. યાવતુ દુષમદુષમાં એક છે. ઉત્સર્પિણી એક છે. દુષમદુષમા એક છે, યાવતું સુષમસુષમા એક છે. [૫૧] નારકી જીવોની વર્ગણા-સમૂહ એક છે. અસુર કુમારોની વર્ગણા એક છે. થાવતુ વૈમાનિક દેવોની વણા એક છે. ભવ્યએટલે જે જીવમોક્ષ જવા યોગ્ય છે. તે ભવ્ય જીવોની વગણા એક છે. અભવ્ય' એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય નથી તે અભવ્ય જીવોની વર્ગણા એક છે. ભવ્ય નારકજીવોની વર્ગણા એક છે. અભવ્ય નારક જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે-ચાવતુ ભવ્ય વૈમાનિક દેવોની વગણા એક છે. અભવ્ય વૈમાનિક દેવોની વગણા એક છે. સમ્યગદષ્ટિઓની વર્ગણા એકછે. મિથ્યાદ્રષ્ટિઓની વર્ગમાં એકછે. મિશ્ર દ્રષ્ટિવાળાઓની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવતું સ્વનિત કુમારોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ પૃથ્વીકાયના જીવોની વર્ગણા એક છે. યાવતુ-વનસ્પતિ-કાયના જીવની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિય જીવોની વર્ગણા એક છે. શેષ નારક જીવની સમાનચાવતુમિશ્રદ્રષ્ટિવાળા વૈમાનિકોની વર્ગણા એક છે. કષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એક છે. શુકલ પાક્ષિક જીવોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક નારક જીવોની વર્ગણા એક છે. શુકલપાક્ષિક નારક જીવની વગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. નીલ ગ્લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવત્ શુકલેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા યાવતુ કાપોતુ લેશ્યાવાળા નરયિકોની વર્ગણા એક છે. આ પ્રમાણે જેની જેટલી વેશ્યાઓ છે તેની તેટલી વર્ગણા સમજી લેવી જોઈએ. ભવનપતિ વાણવ્યંતર પૃથ્વીકાય અપ્લાય અને વનસ્પતિકાયમાં ચાર વેશ્યાઓ છે. તેજસ્કાય, વાયુકાય, બેન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ત્રણ વેશ્યાઓ છે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષ્કદેવોમાં એક તોલેશ્યાછે. વેમાનિક દેવોમાં અન્તની ત્રણ લેશ્યાઓ છે. તેની તેટલીજ વર્ગણાઓ જાણવી જોઇએ. કૃષ્ણ વેશ્યાવાળા ભવ્ય જીવોની વર્ગણા એકછે. કૃષ્ણા વેશ્યાવાળા અભવ્ય જીવોની વર્ગણા એકછે. એ પ્રમાણે છે એ લેશ્યાઓમાં બે બે પદ કહેવા જોઈએ. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા અભવ્ય નૈરયિકોની વણા એક છે. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ છે તેના તેટલા જ પદ સમજી લેવા જોઈએ. કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાદ્રષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ વેશ્યાવાળા મિશ્રદ્રષ્ટિ જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે છએ વેશ્યાઓમાં જેની જેટલી દ્રષ્ટિઓ છે તેના કેટલા પદ જાણવા જોઈએ. કૃષ્ણ લેશ્યાવાળા કષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ લેશ્યાવાળા શુકલપાક્ષિક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ તેના તેટલા પદ સમજી લેવા જોઈએ. એ આઠ પદવડે ચોવીસ દંડકમાં એક એક વર્ગણા જાણવી જોઇએ. તીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. અતીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. એક સિદ્ધ જીવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy