SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઠા-૧-૫૧ વર્ગણા એક છે. અનેક સિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રથમસમયસિદ્ધ જીવોની વર્ગણા એક છે. યાવતુ અનન્તસમયસિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રમાણ પુદ્ગલોની વર્ગણા એક છે. એ પ્રમાણે અનન્તપ્રદેશી ઢંધોની વર્ગણાયાવત એક છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલોની વર્ગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. - થાવત્ - અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. - યાવતુ - અસંખ્ય ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે અનંત ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન કરવું જોઈએયાવત્ - અનન્ત ગુણ રૂક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. જઘન્ય પ્રદેશી ઢંધોની વગણા એક છે ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વર્ગણા. એકછે. અજઘન્ય અનુત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વગણા એક છે. એ પ્રમાણે જઘન્યાવગાઢ ઉત્કૃવગાઢ. અજધન્યોત્કૃષ્ટાવગાઢ જઘન્યસ્થિતિવાળા ઉત્કૃષ્ટતિવાળા અજઘન્યોત્કૃષ્ટ- સ્થિતિવાળા જઘન્યગુણ કાળા ઉત્કૃષ્ટગુણ કાળા અજઘન્યોસ્કૃષ્ટ ગુણ કાળા જાણવા. એ પ્રકારે વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. યાવતું અજધન્ય ઉત્કૃષ્ટ ગુણરુક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. [૫૨] બધા દ્વીપ સમુદ્રોની મધ્યમાં રહેલો-ચાવતુ જંબુદ્વિપ એક છે. પ૩] આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરોમાંથી અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર એકલા સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, નિવણને પ્રાપ્ત થયા અને બધા દુખોથી રહિત થયા. [૫૪] અનુત્તરોપપાતિક દેવોની ઉંચાઈ એક હાથની છે. [૫૫] આદ્રા નક્ષત્રનો એક તારો કહેલો છે, ચિત્રા નક્ષત્રનો એક તારો કહેલો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો કહેલો છે. પિs] એક પ્રદેશમાં રહેલાં પુદ્ગલો અનન્ત કહેલા છે. એ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. એક ગુણ કાળા પુદ્ગલો અનન્ત કહેલા છે - યાવત્ - એક ગુણ રૂક્ષ પુદ્ગલો અનન્ત છે. સ્થાન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે ( સ્થાનઃ૨) - ઉદસો ૧ - [૫] લોકમાં જે જીવાદિ વસ્તુઓ છે તે બધી દ્વિપદાવતાર છે. અર્થાતુ બે ભાગમાં વહેંચાયેલ છે. જેમ કે જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર. જે જીવો હલનચલન કરી શકે તે ત્રસ જીવો. જે જીવો હલનચલન ન કરી શકે તે સ્થાવર, સયોનિક અને અયોનિક. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી યુક્ત સયોનિક તે સંસારીજીવો. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી રહિત અયોનિક તે સિદ્ધ જીવો, સેન્દ્રિય અને અનિયિ. સંસારી જીવો ઇન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિષ્ક્રિય હોય છે, સવેદક અને અવેદક. જેમાં વેદનો ઉદય હોય તે સવેદક અને તેનાથી વિપરીત અવેદક, રૂપી અને અરૂપી. રૂપ એટલે આકાર. શરીરયુક્ત જીવો બધાં રૂપી છે. શરીર રહિત જીવો અરૂપી છે. સંસારસમાપન્ક અને અસંસારસમાપનક. ભવ રૂપ સંસારને જે જીવો પ્રાપ્ત કરતાં રહે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy