SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મફતિ-પદાર્થો ભાગ-૧ ન અપયશ - સર્વતારકીઓ, સૂકમજીવો, અપર્યાવો . તેઉ. વાઉ, જીવો તેમજ કેટલાક શેષ જીવો. જિનનામ - ૧૩ ગુણઠાણે રહેલા શ્રી તીર્થકર દેવો. અસહ્મલોભ સિવાયના ક્ષાયો - જયાં સુધી બંધોદય હોય ત્યાં સુધીના જીવો. હાસ્યાદિ૬... ૮માના ચરમ સમય સુધીના બધા જીવો. દેવો ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં નિયમા હાય-રતિ અને શાતાના ઉદીરક હોય છે, ત્યારબાદ શોકદિ સાથે પરાવર્તમાનભાવે. નારકીઓ પ્રથમ અંતર્મ માં નિયમા શોક-અરતિ-અશાતાના ઉદીરક હોય છે, ત્યારબાદ પરાવર્તમાનભાવે. કેટલાક તીવ્રપાપી નારકીઓ સંપૂર્ણભવ દરમ્યાન શેકાદિના જ ઉદીરક રહે છે. કૃતિકાળના ઉઠીથાણા સામાન્યથી છા કર્મથમાં જ ઉદયસ્થાનો અને તેના ભાગા કહા છે તે મુજબ પ્રસ્તુતમાં પણ જાણવું જે સમાપમાં નીચે મુજબ છે. ૯)- ભાવની અચરમાવલિકામાં રહેલા સર્વપ્રમતો / (૭)- ભવની ચરમાવલિકામાં રહેલા સર્વ પ્રમો આયુવિના.. (મૂળ પ્રકૃતિમાંK-૬)- ૭થી ૧૦ ગુણઠાણાવાળા જીવો. આયુવેદનીય વિના Y૫ - ૧૦ માની ચરમાવલિકાથી ૧રમાની ચિરમાવલિકા સુધીના જીવો, મોહનીય વિના. ૨)- ૧૨ માની ચરમાવલિકાથી ૧૩માના ચરમસમય સુધીના જીવો.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy