SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરણ તે દ. Peon s | ઉમિકશાના અંતરાય -૫-૫ પ્રવૃતિઓનું ૧ ઉદીરણા સ્થાન... » વેદનીય આયુ ગોત્ર -જે ઉદયવાળી હોય તે પ્રકૃતિ જ ઉદીર... પ્ર D & દર્શનાવરણીય | -બે ઉદી.સ્થાનો ૪-૫. નિદ્રાપંચકમાંથી ૧ ની ઉદીરણા હોય ત્યારે ૫ નું ઉદીરણાસ્થાન ૫ ભાંગા, એ સિવાય નું ઉદી.સ્થાન ૧ભાંગો. માં - મોહનીય - ૯ ઉદીરણાસ્થાનો.... ૧,૨,૪૫,૬૮,૯૧૦. સામાન્યથી કોઇપણ જીવને કોધાદિ જ માથી ૧ કયાય, ૩ વેદમાથી ૧ વેદ અને બે યુગલમાંથી ૧ યુગલનો એકસમયે ઉદય-ઉદીરણા હોય છે. તેથી આ ૩ના કારણે કુલ ૪૩૪૨ = ૨૪ ભાંગા થાય છે જેને ચોવીશી કહે છે. (૧લે ગુણઠાણે)- ૪ ઉદીરણાસ્થાનો - ૧૦૯,૮,૭. અનંતાનુબંધી વગેરે જન્મવેદમિથ્યાત્વનયુગલ (૨) ભયજુગુપ્સા = ૧૦. આમાંથી, અનંતા, વિસંયોજકને પ્રથમાવલિકામાં અનંતા ના ઉદય-ઉદીરણા હોતા નથી. તેમજ ભય-જુગુ. પણ દરેકને ભજનાએ હોય છે. શેષ ૦ દરેક મિથ્યાત્વીને અવશ્ય હોય છે. તેથી નીચે મુજબ ઉદય-ઉદીરણાસ્થાનોની ચોવીશીઓ જાણવી. ૭ - ૧ચોવીશી ૮ - + અનંતા કે ભય કે જુગુટ = ૩ ચોવીશી ૯ - અનતા ભય કે ભયજુગ કે જુગુ અનતા = ૩ચોવીશી. ૧૦ - અનંતા + ભય જુગુ = ૧ચોવીશી કુલ ૮ચોવીશી. (ગુણઠાણે) - ૩ ઉદીરણાસ્થાનો – ૭૮૦ ૭ - અનંતા વગેરે ૪+૧ વેદ +1 યુગલ = ૧ચોવીશી. ૮ - ૭+ ભય કે જુગુ = ૨ ચોવીશી. ૯ - ૭ + ભયજુગુ = ૧ચોવીશી. કુલ ૪ચોવીશી. (૩જે ગુણઠાણે) - ૩ ઉદીરણાસ્થાનો - ૮૯ ૭ - અપ્રત્યક વગેરે ૩+મિશ્ર +૧ વેદ +1 યુગલ = ૧ચોવીશી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy