SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૨૭ (૧૧) ચરમસ્થિતિઘાત કરતી વખતે ભેગા ગુણશ્રેણિના ઉપરના સંખ્યાત બહુભાગને પણ ખાંડી નાંખે છે. કર્મપ્રતિચૂર્ણિ મતે ઉપરના સંખ્યામાં ભાગને ખાડે છે.) ગુણશ્રેણિનો જેટલો ભાગ ખંડાય છે એના કરતાં પણ સંખ્યાતગુણ અન્યસ્થિતિઓ આ ચરમખંડમાં ભેગી ખંડાય છે. ચરમખંડનો ઘાત થઈ ગયા પછી શેષ રહેનારી સમ્યની સ્થિતિઓ અલ્પ હોય છે. એના કરતાં ચિરમખંડ સંખ્યાતગુણ હોય છે. અને એના કરતાં પણ ચરમખંડ સંખ્યાતગુણ હોય છે. (૧૩) ચરમખંડને ઉકેરવાના પ્રથમસમયે અપવર્ચમાન દલિકમાનું થોડું દલિક ઉદયસમયમાં નાંખે છે, એના કરતાં અસં.ગુણ દલિક પછીના નિષેકમાં નાંખે છે. એમ ઉત્તરોત્તર ચરમખંડમાં પ્રથમનિષેકની પૂર્વના નિષેક સુધી નાંખે છે. આ જ હવે ગુણશ્રેણિશીર્ણ બને છે. ત્યાર પછીના નિષેકમાં (એટલે કે ચરમખંડના પ્રથમનિષેકમાં) અસં ગુણહીન દલિક નાંખે છે. પછી પૂર્વે જે ગુણશ્રેણિશીર્ષ હતું ત્યાં સુધી ઉત્તરોત્તર વિશેષહીન નાંખે છે. તે પછીના નિષેકમાં અસ.ગુણહીન નાંખે છે. અને તે પછીના નાંખે છે. આ જ પ્રમાણે બીજા-ત્રીજા વગેરે સમયોએ જાણવું. પહેલા, બીજા વગેરે સમયોએ ૧૦૧ મા નિષેકમાં જેટલું દલિક નાંખે છે. એના કરતાં ૧લ્ટ મા નિકમાં વિશેષહીન દલિક નાંખે છે. પછીના દરેક નિકોમાં વિશેષહીન-વિશેષહીન દલિક જાણવું. પ્રશ્ન. શીર્ષની ઉપરના એક નિષેકમાં શા માટે અસંખ્યગુણ દલિક નાંખે છે? ઉત્તર- ગુણશ્રેણિ રૂપે રચાતા દલિકોનો ભાગહાર P/2 છે. અર્થાત ઉકેરાતા ખંડ વગેરેમાંથી જેટલું દલિક ઉપડે છે એમાંથી માત્ર અસંખ્યાતમા (પલ્યોપમના અસંમા ભાગ જેટલા અસંખ્યાતમા) ભાગનું દલિક જ ગુણશ્રેણિ રૂપે ગોઠવાય છે. એટલે અવશિષ્ટ અસંબહુભાગ લિક ગણોણિની ઉપરના વિદ્યમાન નિષેમાં નાંખવું પડે છે. હવે.. ગુણશ્રેણિ રૂપે જેટલું દલિક નાંખ્યું છે તેનું પણ અસંબહુભાગ દલિક તે શીર્ષમાં જ નાખ્યું છે. કારણ કે નીચે નીચેના નિકોમાં તો માત્ર અસંમાભાગનું દલિક જ નાખ્યું છે.) એટલે શીર્ષમાં જેટલું દલિક નાંખ્યું છે એટલું એટલું દલિક પણ જો, ઉપરના પ્રત્યેક નિકોમાં નાંખવાનું હોય તો પણ અવશિષ્ટ અસંહભાગ દલિકને કે જે શીર્ષમાં નાંખેલ દલિક કરતાં P/a જેટલા અસંખ્ય ગુણ છે તેને) નાંખવા માટે P/a જેટલા નિલે જએ. અત્યાર સુધી આના કરતાં પણ અધિક નિષેલે વિદ્યમાન હોવાથી શીર્ષમાં નાંખેલા દલિક કરતાં, તેની ઉપરના નિષેમાં વિશેષહીન-હીન કમે દલિક નાંખવામાં કોઈ વાંધો આવતો નહોતો. પણ હવે તો આઠ વર્ષની જ સ્થિતિ વિધમાન હોવાથી પતહરૂપ નિકો અસંમા ભાગના જ મળે છે. માટે વિશિષ્ટ બધું દલિક ગોઠવાઇ જાય એ માટે, શીર્ષની ઉપરના એક નિકમાં શીર્ષ કરતાં અસંગણદલિક અને એની ઉપરના નિકોમાં વિશેષહીન - વિશેષહીન દલિક તેથી શીર્ષ કરતાં અસંગણ અસં.ગુણ લિક, નાંખવું પડે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy