SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ (ચરમખંડના ચરમસમયાધિકાવલિકા પ્રમાણ નિકો સિવાયના) ઉત્તરોત્તર નિકોમાં વિશેષહીન-વિશેષહીન નાંખે છે. અહીં દલિક નિક્ષેપના અસગુણહીન-વિશેષહીન વગેરે આ ક્રમમાં કોઈ બાધક કે સાધક યુક્તિ ભાસતી નથી. માટે એ કમ આગમસિદ્ધ જાણવો. (૧૪) ચરખંડને ઉકેરવાન: બીજા સમયે અપવર્ચમાન દલિકોનો નિક્ષેપવિધિ પણ આ જ પ્રમાણે જાણવો. આ પ્રમાણે યાવત્ ઉકેરવાના ચિરમ સમય સુધી જાણવું. (૧૫) ચરમખંડને ઉકેરવાના ચરમસમયે દલિક નિક્ષેપવિધિ આ પ્રમાણે હોય છે. ઉદય સમયમાં અલ્પ, પછીના નિષેકમાં અસં.ગુણ, એની પછીના નિષેકમાં અસંખ્યગુણ,પછીના નિકમાં અસંખ્ય ગુણ... એમ થાવત્ ગુણશ્રેણિશીર્ષ સુધી. એમાં ગુણશ્રેણિશીર્ષ કરતાં પૂર્વના નિષેકમાં (ગુણશ્રેણિના ચિરમનિષેકમાં) જેટલું દલિક નાંખે છે એના કરતાં ગુણશ્રેણિશીર્ષમાં જે અસં ગુણ દલિક નાંખે છે તેનો ગુણક પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ પ્રમાણ જાણવો. (૧૬) પછીના સમયથી કુતકરણ કહેવાય છે. હવે એનું મૃત્યુ પણ થઇ શકે છે. અંતર્મુ.સુધી શુક્લ લેગ્યા પરિણામ બદલાતો નથી. ત્યાર પછી જ્યાં સુધી કુતકરણ છે ત્યાં સુધી કપોત, તેજો, પવકે શુક્લ લેશ્યા આવી શકે છે. હવે જો મૃત્યુ પામે તો કોઇપણ ગતિમાં જઇ શકે છે. લેગ્યા પરિણામ બદલાયા પૂર્વે મૃત્યુ પામે તો નિયમા દેવ થાય છે. (૧૭) કુતકરણ થયા પછી જીણદર્શનમોહ ન થાય ત્યાંસુધીમાં (એટલે કે કતકરણકાળમાં) સંક્ષિશ્યમાન હોય કે વિશુધ્ધમાન હોય તો પણ સમયાધિક આવલિકા શેષ હોય ત્યાં સુધી સગમોહની અસં.ગુણશ્રેણિએ અસં.સમય પ્રબન્ની ઉદીરણા થાય છે. તેમ છતાં ચરમઉદીરણા કે જે ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા છે તે પણ ઉદયના તો અસંમા ભાગે જ હોય છે. (૧૮) અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને જ્યાં સુધી P/a પ્રમાણ ચરમસ્થિતિખંડને ઉકેરવાનો ચરમસમય ન આવે ત્યાં સુધી ગુણશ્રેણિ અંગે ગુણકાર પરાવૃત્તિ હોતી નથી. પરંતુ એ ચરમસમયે ગુણકાર પરાવતિ થાય છે. (એટલે કે મિશ્રમોહના ચરમસંક્રમ સમયે આ પરાવૃત્તિ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy