SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ન પાપ અધારે રહે, છાનું કરો કે ચોકમાં; ૨૩૦. અંતે પુકારી ઉઠશે, આ લેાક કે પલાકમાં. ગમી જાય તેવું છે. વિશાલ બાવનજિનાલયના એ ગમનસુખી ભવ્યૂ. મદિરો અહિં છે. એમાં સાસુના દહેરાસર તરીકે ઓળખાતા મ્હોટા દેરાસરજીમાં મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અને વહુના રત્નતિર્થંકર મંદિરમાં ભ. શ્રી ધર્મનાથ મૂલનાયક છે. આ બન્ને મંદિરો ખંભાત નિવાસીલાડકા ગાંધીના પુત્રવહુ ગાંધીની હીરાભાઈ એ. તથા તેના પુત્ર કુંવરજીની સ્ત્રી વીરાબાઈ એ-સાસુ વહુએ બધાવ્યા છે. વિ. સ. ૧૬૪૯ થી ૫૫ ના ગાળામાં આ બન્ને મદિરો તૈયાર થયેલાં છે અને તેની પ્રતિષ્ઠા જગદગુર આ. ભ. શ્રી વિજયહીરસૂશ્વરજી મ. શ્રીના પટ્ટધર આ. મ. શ્રી વિજયસેન સુરીશ્વરજી મ ના વરદ હસ્તે થયેલી છે. પ્રારંભમાં આ સ્થાન પર હીરાબાઈ એ બાવન જિનાલયનું સુ ંદર જિન મંદિર બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા વિસ ૧૬૪૯ માં થઈ હતી. બાદ આ મંદિરનું બારણું ન્હાનું જોઈ, વહુ. વીરાબાઈ એ પેાતાના સાસુજી હીરાબાઈ તે કહ્યું કે · સાસુજી મંદિરના શિખર તા ચું અને ભવ્ય છે પણ બારણું અહુ નીચું છે ? આ સાંભળી સાસુથી રહેવાયું નહિ તેમણે જવાબમાં કહ્યું. ‘વહુજી તમને હાંશ રહેતી હાય તે પીયરથી દ્રવ્ય મગાવી બરાબર માપસર દેરાસર અધાવો’આ સાંભળી વીરાબાઈ એ પીયરથી દ્રવ્ય મગાવી, ૧૬૫૦ની સાલમાં ત્યાં નવાં મંદિરના ખાત મૂહુના પાયે નાખ્યા અને ૧૬૫૫ માં તે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. * આ બન્ને દિરો આજે દેવ વિમાન જેવા રમણીય, આલિશાન તથા ભવ્ય રૂપે સાસુ-વહુના ભાવ-ભક્તિને તેમજ ભૂતકાલીન ધમશીલ આત્માઓની ગૌરવકથાને ગાથા ઊભાં છે. દેરાસરો ગમી જાય તેવાં છે. યાત્રાળુઓને અનેક પ્રકારની અનુકૂળતા છે. હવા-પાણી સુવિધા- - વાળા છે. છેલ્લા લગભગ ૨૦ વર્ષથી માળવા-માહેદપુરના સેવાભાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy