SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૩૬ : અનિત્યાનિ શરીરાણિ, વૈભવ નૈવ શાશ્વત; નિત્ય સન્નિહિત મૃત્યુ, કર્તવ્ય ધર્મ સંગ્રહ ૨ માઈલ પર શકરપરાનો સમાવેશ થાય છે. ત્યાં સુંદર શ્રી ચિંતા મણિ પાર્શ્વનાથસેં દેરાસર છે તથા વિશાળ ચેકમાં બીજું મંદિર છે. * ધર્મશાળા પણ સારી છે. ખંભાતથી ૭ માઈલ પર રાળજ ગામમાં પણું દેરાસર છે. આ દેરાસરોને વહિવટ જન શાળા હસ્તક છે. ખંભાતથી પૂર્વ દિશામાં બાર ગાઉ પર બોરસદ જેનોની સારી - વસ્તિવાળું ગામ છે દેરાસરે ઉપશ્રયે સુંદર છે. - કાવી–ખંભાત બંદરના સામા કાંઠા પર, ટેકરાઓ તથા વનરાજીની વચ્ચે આકાશના વાદલેની સાથે રમત કરતા ભવ્ય શિખરે ધ્યાનથી જોનારને તરતજ દેખાઈ આવે છે. આ શિખરો તે કાવી - બંદરના જિનમંદિર છે. ખંભાતથી મહીસાગર લંઘીને કાવી જનાર - બે કલાકમાં કાવી પહોંચી શકે, તેમ કહેવાતું હતું. તેમજ ખંભાત ની ભાગોળે ભસતા કૂતરાઓને અવાજ, કાવીમાં સંભળાય છે. ખંભતમાં રાત્રીએ થતી રોશની કાવીમાં દેખાય છે અને લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં આ રીતે ખંભાત અને કાની વચ્ચે વહેવાર હતો પણ - આજે દરિયો વમળ તથા તેફાનેવાળો થતાં આજે આ માર્ગ દેખવાળો બન્યો છે. કાવી બંદર જૈનતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈનમાં, વિશ્વામિત્રી સ્ટેશનેથી નાની નેરોગેજ લાઈનમાં જંબુસર • જકશનેથી રેલ્વે રસ્તે ૧૬ માઈલ પર કાવી સ્ટેશન છે. સ્ટેશનથી - ગામ માઈલ લગભગ ગણાય. ગામ સામાન્ય રીતે મેટું છે હેરાઓની વસતી વધારે છે. ગામ વચ્ચે મેર કિલ્લાવાળા કંપાઉડમાં આપણું જન મંદિરો તથા ધર્મશાળાઓ આવેલી છે. છેલ્લા લગભગ ૨૦-૨૨ વર્ષમાં આ તીર્થભૂમિમાં ઘણું-ઘણું સુધારાઓ થવા લાગ્યા છે. - તીર્થસ્થાન રમણીય બનતું જાય છે. આજુબાજુ વિશાલ એક પત્થરની . નવી ધર્મશાળાઓ તથા લાયબ્રેરી, પેઢીની ઓફીસ વગેરેથી તીર્થસ્થાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy