SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ માતા કે પિીતાં, રડે, રડે વહુ કે બાળ; ૨ati ચાકર કે શેઠ રડે, તેય ન છેડે કાળ: શીખરજીની સ્પેશીયલ કાઢી હમેને સેવા ભાવે લઈ જનાર શ્રી શેઠ. મુળચંદ બુલાખીદાસ પણ ખંભાતના જ હતા. તેમજ ખંભાતના વતની છે તેમજ રેશનના (કંટ્રોલ) ના વખતમાં પણ અપૂર્વ સંધ કોઢનાર સંધવી કેશવલાલ વજેચંદ. ખંભાત હતા. આવું પ્રાચીન, ભવ્ય તથા તવારીખના પાને તેજસ્વી બનેલું ખંભાત શહેર, આજે દરિયે દૂર થતાં ખાડી ભરાઈ જતાં બંદર, તરીકે નામશેષ બનતું ગયું. સાથે સાથે વ્યાપાર-ઉદ્યોગોમાં પાછું, પડતું ગયું. વર્તમાનના વાહનવ્યવહારના ઝડપી સાધનીને આવું થતાં કાલબેલે એની પરિસ્થિતિમાં પલટે આવ્યો. ને આજે તેલના કુવા ખંભાતમાંથી નીકળ્યા છે તે જે તેની ચડતીનાં કારણ છે ને દિનપ્રતિ. દિન તેધના કુવા નીકળવાથી તેમજ પાવર હાઉસ તેમજ ઊદ્યો તેમજ કારખાનાઓ થવાથી ભાવી ઉજવળ દેખાય છે. અનેક મંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, તથા દેવ, ગુરૂ ભક્તિ તેમજ ધર્મશ્રદ્ધા આદિના ગૌરવથી આજે પણ ખંભાત શહેર અતિહાસિક તીર્થભૂમિ તરીકેનું પિતાનું પુરાણું તેજ જાળવી રહ્યું છે. - ખંભાત શહેર, અમદાવાદથી પગપાળા રસ્તે લગભગ ૬૬ માઈલ. જેટલું દૂર છે. રેલ્વે અમદાવાદથી મુંબઈ જતી મેઈલ લાઈન. આણંદથી રેલ્વે રસ્તે ખંભાત ૩૫ માઈલ છે. અને અમદાવાદથી. લગભગ ૪૦ માઈલ થાય. આણંદમાં અમેરિકન મીશન દ્વારા સંચાલિત વાઢ કાપ માટે હિંદભરના પ્રખ્યાત ડે. કુકની હોસ્પીટલ આવી છે.. શ્રાવકૅના ૭-૮ ઘરે છે. જૈન ધર્મશાળા છે. દેરાસર હમણું તૈયાર થયું છે. આણંદથી ખંભાતના રસ્તે પેટલાદ નાર તારાપર આદિ. સ્થળોએ દેટાસર ઉપાશ્રય તથા શ્રાવકેની વસતિ વગેરે છે. ખંભાતની આજુબાજુ ઘણા ગામ તથા ગામડાઓમાં દેરાસરો છે. જેમાં ખંભાતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy