SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. જાતમ ગુણ રમણતા, ઈંદ્રીય તજી વિકર થીર સમાધિ સંતોષમેં, ભવદુઃખ ભંજનહાર. ખંભાતના ગૌરવનો ઈતિહાસ સળંગપણે આપણને મળી રહે છે.. ખંભાતના બંદર પરથી દેશ-પરદે માલ ચઢતો ઉતરતો. જાવા, સુમાત્રા, ઈરાન, ઈછત, ચીન, જાપાન, એડન, અફ્રિકા આદિ દૂર દૂર દેશમાં ખંભાતનો વ્યાપાર વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. કલિકાલ સર્વ આમ શ્રી હેમચંદ્રસુરિજી મહારાજના સમયમાં અહિં સો કરોડપતિએ વસતા હતા. મહારાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલ મહારાજાના રાજ્યકાળમાં ખંભાત બંદર મુખ્ય વ્યપાર કેન્દ્ર ગણાતું. ગુજરાતના કઈ પણ ખૂણેથી દેશ–પરદેશ જવા માટે આ શહેર બંદર ગણાતું. જૈન શાસનમાં અમર નામના પ્રાપ્ત કરી ગયેલા, મહામંત્રીશ્વર ઉદાયન અહિં જ મોટેભાગે રહેતા. તેમના જ હસ્તક પૂ. આ. ભ. શ્રી હેમ ચંદ્રસુરીશ્વરજી મ. શ્રીની દીક્ષા અહિં ખંભાત શહેરમાં થયેલી. આજે બ્રહ્મપુરીને ઉપાશ્રય એ આ. ભ. શ્રી હેમચંદ્રસુરીજી મ. ના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. ખંભાતના દાનવીર સુશ્રાવકામાં રાજીયા વાયા, તેજપાલ સંધવી, ઉદયકરણ સંધવી તેમજ મહાકવિ શ્રી ઋષભદાસજી આદિ થઈ ગયા છે. શ્રી સોમસુંદરસુરીજી. શ્રી હીરસુરીજી મ, શ્રી સેનસુરીજી મા. આદિ. પુણ્ય પ્રભાવક સમર્થ આચાર્યદેવની શુભનિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ, દીક્ષા મહોત્સવ તથા સંધ યાત્રાઓના મહોત્સવ અહિં થયેલા છે. વસ્તુપાલ-તેજપાલના સમયમાં પણ આ શહેર જાહેરજલાલિના શિખર પર હતું. દાનવીર શ્રીધર શેઠ જેમણે સમ્યક્ત્વ વ્રત તથા ચતુર્થવ્રત સ્વીકારના ઉદ્યાપન નિમિત્તે ગામે-ગામના સંઘમાં સોનામહેરોની પ્રભાવના કરી હતી, તે અહિંના હતા. ' તેમજ વર્તમાન કાળમાં પ્રખર જ્યોતીધર આચાર્ય ભગવંત શ્રી વિજય સૂરીશ્વરજી પણ ખંભાતના છે. તેમજ તારાચંદ સંધવી પણ ખંભાતના જ હતા તેમજ આ પુસ્તકના પ્રકાશક ચંદુલાલ પણ ખંભાતના જ છે. તેમજ સમેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy