SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આવક થાય તે બધી એક જ કોથળીમાં નાંખે અને એમાંથી જ ખર્ચો કાઢે, એ તદ્દન અયોગ્ય છે. એમાં તો દેવદ્રવ્યનો દુરુપયોગ થાય છે અને તમારા ભોગવવામાં પણ આવવાની શક્યતા છે, જેનાં પરિણામો ઘણાં જ દારુણ હોય છે, એ દુર્ગતિમાં જવાનો માર્ગ છે. કોઈએ તમને લાખ રૂપિયાનું દાન આપતાં કહ્યું કે, આ દ્રવ્યમાંથી મૂર્તિ બનાવજો, તો તમે એના વ્યવસ્થાપક છો, એથી એ દ્રવ્ય મૂર્તિ બનાવવામાં જ લગાવવું જોઈએ; અને વ્યક્તિ જો આપતી વખતે કહે કે, જે દ્રવ્ય વધે તે તમે જિનમંદિરમાં લઈ જજો તો તે વધેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરી શકો છો. ‘દ્રવ્યસપ્તતિકા'ના પ્રારંભમાં જ “અવધારણા” કહેલી છે. જે કાર્ય માટે વાપરવાની નિશ્ચિત બુદ્ધિ કરેલી હોય તે અવધારણા કહેવાય છે. આ થઈ દાનથી આવેલા ધનની વાત. જ્યારે ચડાવા દ્વારા આવેલ દ્રવ્યનો ઉપયોગ એની મર્યાદાનુસાર કરવો જોઈએ. વળી મૂર્તિ ભરાવવાનો ચડાવો થયો. ૮૦૦૦૦ નો મૂર્તિ બનાવવાનો ખર્ચો ભરાવવાના નકરા દ્વારા આવ્યો અને ચડાવાની આવક ૪ લાખની થઈ તો આ ૪ લાખની રકમ દેવદ્રવ્ય ખાતે વાપરવાની વાત પણ દ્રવ્યસપ્તતિકામાં કરવામાં આવી છે. દ્રવ્યસપ્તતિકાની ૪થી ગાથાની ટીકામાં આનો ખુલાસો છે : “ત્રી ર્દર્વિસ્વસ્થ નિશ્રિત દ્રવ્યં=રેવદ્રવ્ય” સુત્યર્થ | મત્ર વૈર્ચ जिनौकस्तबिम्बे, चैत्यो जिनसभातरुः' इति हैमवचनात् । सपरिकरो प्रासादो वास्तुरूपत्वेन देवद्रव्येऽन्तर्भूतत्वात् पृथग् नोक्तः इति ।" ચૈત્યની=અરિહંત પ્રભુની પ્રતિમાની નિશ્રાનું દ્રવ્યન્ત દેવદ્રવ્ય' એમ અર્થ સમજવો. આ પ્રસંગે - “મૈત્ય બિનસ્તવિખે, ચૈત્યો નિમાત ' આ પ્રમાણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અનેકાર્થકોષમાં બતાવેલ છે. તેથી પરિકર સાથેનું એટલે કે પોતાના પરિવારપૂર્વકનું જિનમંદિર પણ શ્રી પ્રતિમાજી કરી છ મમ, કરસન (ચાર ઉપવાસ) કુવાસ્ટિસ (પાંચ ઉપવાસ), पक्षक्षमण (पंद्रह उपवास) एवं मासक्षमण आदि तप करने पर भी गुरू का वचन (गुर्वाज्ञा) नहीं माननेवाला अनंत સંસારી - ડોસા રે મ ન થતા હોય તો આ જ દાર == પ્રવચન-પ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧પપ Jain Education International For Private & Personal Use'Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy