SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૮૫-૯૦ GO અનુક્રમણિકા વિષય પૃષ્ઠ ઉપશમસુખમાં પ્રથમ અભ્યાસ અને મનોરથનું સુખ અને પછી જ નિર્વિકલ્પ સુખની પ્રાપ્તિ. ૨૩૮-૨૪3 ઉપશમસુખની પ્રકર્ષ અવસ્થા, દોષાવરણની હાનિની પ્રકર્ષ અવસ્થા પરમપદસ્વરૂપ. ૨૪૩-૨૪૬ સંસારમાં મન અને શરીરનાં દુઃખો, અને મન અને શરીરના અભાવમાં નિતરંગ આભદશા, અને તેને ઉપચારવિશેષથી મોક્ષનો વ્યપદેશ. ૨૪૬-૨૪૮ ઈંદ્રિયવિલાસ નહિ હોવાને કારણે મોક્ષને સુખસ્વરૂપે અસ્વીકારની જૈમિનિમતની યુક્તિનું નિરાકરણ. ૨૩૦-૨૫૨ મોક્ષસુખનું સ્વરૂપ, સંસારસુખ સાથે મોક્ષસુખની તુલના. ૨૪૮-૨૫૨ ૯૧-૯૨ અનંતકાળથી મોક્ષગમન સ્વીકારવાને કારણે સંસારને જીવ વગરના સ્વીકારની મોક્ષ-અભાવવાદીની યુક્તિનું નિરાકરણ. ૫ર-૨૫૮ ૯૩ આત્માને વ્યાપક માનનારને ભવની, સિદ્ધિની, શરીર સાથે સંબંધ બાંધવાની, શરીર છોડવાની અને ક્રિયાથી શરીરના વધવાની, અઘટમાનતા. - પરંતુ જૈનમતે - શરીરના માપ જેટલો આત્મા માન્યો હોવાથી સર્વની સંગતિ, આત્મા વ્યાપક હોવાથી મોક્ષના અસંબંધની સ્થાપક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ. ચરમશરીરના ત્રીજા ભાગથી હીન સિદ્ધમાં અવગાહના - ધર્માસ્તિકાયના અભાવને કારણે સિદ્ધના જીવોનું અલોકાકાશમાં અગમન. ૨૬૨-૨૬૩ એક જ ક્ષેત્રમાં અનંત સિદ્ધાત્માના અસંભવની મોક્ષ નહિ માનનારની યુક્તિનું નિરાકરણ. ૨૬૩-૨૬૫ પહેલા સિદ્ધ કે પહેલાં સંસારી, એ અમુક્તિવાદીની શંકાનું નિરાકરણ. મોક્ષની ઈચ્છાનો મોટા યોગસ્વરૂપે સ્વીકાર, પરીક્ષાપૂર્વક મોક્ષતત્ત્વની શ્રદ્ધાથી ધર્મમાં મનની સ્થિરતા. ૨૭૦-૨૭૩ ૨૫-૨૬૧ ૨૬૫-૨૬૯ S-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy