SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ જી* ] પ્રર્વતમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૧૯ અગ્યારે દ્વાદશાંગી પ્રાયઃ સમાન ખતે જ, પરંતુ શબ્દદષ્ટિએ પણ એ બે દ્વાદશાંગીએ સમાન ખતી એટલે કે શાબ્દિક રચનાની અપેક્ષાએ નવ જ દ્વાદશાંગી ભિન્ન ખતી. આથી તેા ગણુધરાની સંખ્યા અગ્યારની હાવા છતાં ગણુ તે નત્ર જ થયા. આવસ્મયનુત્તની સુષ્ણુિના ૩૩૭મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ “અર્જપિય-અયરુમાલીન પ્રો નળો, મેઘ -ધમાસાનું તો તનો, 1 ળયાના ઢો તે” ઉપર્યુક્ત ૧૧ ગણધરાની નિષદ્યાદિના સંબંધમાં ત્રિશેષ વિચાર કરવામાં સહાયક થઇ પડે એ માટે આની પછી તરત જ અપાયેલી પક્તિએ ત્ર હું રજી કરું છુંઃ— 'जदा य गणरा सव्वे पम्यजिता ताहे किर एगनिसेजाए एगारस अंगाणि चोद्दवहिं चोदस पुत्राणि, एवं ता भगवता अत्यो कहितो, ताहे भगवंतो एगपासे सुत्तं करेति तं अक्खरेहि पहि जहि समं, पच्छा सामी जस्प जत्तिओ गणो वस्त्र तत्तियं अणुजाणति, आतीए सुहम्मं करेति तस्स मद्दल आउयं एतो तित्यं होहिति ति । ' અનુ તાત્પર્ય એ છે કે સર્વે ગણુધરાએ દીક્ષા લીધી ત્યાર પછી એક નિષદ્યારૂપ પ્રશ્ન પૂછાતાં ૧૧ અગાના અ` અને ત્યાર બાદ ચૌદ નિષદ્યારૂપ ચૌદ પ્રશ્ના પૂછાતાં ૧૪ પૂર્વી અ પ્રભુએ કહ્યો. તેમ થતાં પ્રભુની એક બાજુએ અક્ષર, પદ અને વ્યંજનથી યુક્ત સૂત્ર રચાવા મંડાયુ'. આ તેમ જ પૃ. ૧૨-૧૬માં આવી ગયેલા અને આગળ ઉપર આવનારા ઉલ્લેખાના વિચાર કરતાં નીચે મુજબ પ્રશ્નપર'પરા ઉદ્ભવે છેઃ— (૧) બીજા પ્રકરણુ (પૃ. ૧૨-૧૪)માં આપણે જોઇ ગયા તેમ તે! શ્રઇન્દ્રભૂતિ માટે ત્રણ જ નિષદ્યાના ઉલ્લેખ છે તેા પછી અહીં સર્વ ગણુધરે ને ઉદ્દેશીને પદર કેમ !હી છે ? (૨) ઉપર જે પદર નિષદ્યાના નિર્દેશ છે તે કયા ગણધરને આશ્રીતે સમજવાના છે? (૩) એ પંદર નિષદ્યા પૈકી દરેકને લગતે! ઉત્તર શે! છે ? (૪) પ્રભુ પાસેથી કેવળ ત્રિપદી સાંભળીને કે એનું ઉદાહરણું પણ્ર સાંભળીને કે ૧૧ અગાના અને ૧૪ પૂર્વના અ` સાંભળીને કે પૂગત શ્રુતને અ` સાંભળીને ઞણુધરે. દ્વાદશાંગી રચે છે? આપણે આ પ્રત્યેકને ઉત્તર ક્રમશઃ વિચારીશું. આવસ્મયસુત્તની સુષ્ણુિ (પત્ર ૩૭૦)માં અને અન્યત્ર પણ એ વાત તેા સ્પષ્ટ રીતે નિર્દે શાયેલો જ છે કે શ્રીઇન્દ્રભૂતિની ત્રણૢ જ નિષદ્યા છે. વિશેષમાં એની વિરુદ્ધ જતા કાઇ પણ ઉલ્લેખ મારા જેવાજાણવામાં નથી એટલે ૧૫ નિષદ્યાના ઉલ્લેખ અન્ય કામ ગણધર પરત્વે હાય એમ જણાય છે. આવસયસુત્તની યુÇિ (પત્ર ૩૭૦)માં “મેઘાનં અનિતા નિસે ત્રાપ એમ જે કહ્યું ૨ તુ પૃ. ૧૫. ૧ જુએ પૃ. ૧૪, ૧૫ અને ૧૬. ૩ જી આ જ રૃડગત ઉલ્લેખ ૪ જુઓ પૃ. ૧૪ તેમ જ વાપજ્ઞ વિવ્રુતિની નિમ્નલિખિત પક્ત - પુ એ યુ. ૧૪. Jain Education International વિચારો અભિધા ચિતામણિ (કા, ૨, શ્લા ૧૩૦)ન "सर्वाङ्गेभ्यः पूर्वे तीथकरैरभिहितत्वात् पूर्वाणि " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy