SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાદિ સંબંધી (ગયું–આવ્યું, થયું–થવાનું–થતું, જીવિત અને મરણાદિ સંબંધી) જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૫ ( યોગશાસ્ત્ર, અષ્ટમપ્રકાશ. લે. ૧, ૨, ૩, ૪, ૫) - વર્ણમાતૃકાને ધ્યાનાભ્યાસ (૧) નાભિ કમળમાં સળ પાંખડીવાળા કમળમાં સોળ સ્વર મ, આ આદિનું ધ્યાન કરવું. (૨) હદયમાં ચાવીસ પાંખડીવાળા કમળમાં થી મ સુધીના ૨૪ વ્યંજનેનું ધ્યાન કરવું અને કણિકામાં “જ” નું ધ્યાન કરવું. (૩) મુખ કમળમાં થી સુધીના આઠ અક્ષરનું આઠ પાંખડીવાળા કમળમાં ધ્યાન કરવું. આ ધ્યાનથી આગમમાં રહેલાં રહસ્ય હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ સમજાય છે. આ ધ્યાનથી વાણીને અવિહડ પ્રવાહ (Influent Flow) પ્રાપ્ત થાય છે. વર્ણાક્ષાનું વિશિષ્ટ રીતે ધ્યાન. પગ નં. ૨૮ :– અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકે માટે હવે જોઈએ. આ. શ્રી સિંહતિલકસૂરીશ્વરજી મહારાજાએ “પરમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy