SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચતુર્વિધ સંઘ આત્માઓ જ ધર્મ પામી શકે છે અને જીવનસંગ્રામમાં વિજય અમદાવાદમાં ચલાવે છે. તેઓ પણ શિબિરો અને ધર્મકાર્યોથી પ્રાપ્ત કરે છે. જીવનના સંઘર્ષમય તાણાવાણામાં પણ માણસ રંગાયેલા છે અને ઊંઝામાં પણ માનદ્ સેવા આપી રહ્યા છે. ખૂબ ધીરજ રાખી, ન્યાયનીતિ અને પ્રામાણિકતાને જો વળગી રહે તો જ સેવાભાવનાથી પોતાનાં કાર્યોમાં મગ્ન છે. તેમનાં ધર્મપત્ની સોનેરી સમય આવે છે જ, એવો આ શ્રેષ્ઠીવર્યનો દઢ અનુભવ ભારતીબહેન પણ ઘણાં જ ધર્મનિષ્ઠ છે. તેમને બે પૌત્રો ડૉ. હતો. જીવનભર ધર્મની ઉત્તમોત્તમ આરાધનાઓમાં આગળ સિદ્ધાર્થ એ પણ બાળરોગ નિષ્ણાંત તરીકે ઇંગ્લેંડમાં કામ કરે છે વધતા રહેવાની તથા ધર્મકાર્યમાં વધુને વધુ લક્ષ્મીનો સદુપયોગ અને પૌત્રવધૂ ડૉ. શિલ્પી પણ ઇંગ્લેન્ડમાં આંખ રોગના નિષ્ણાંત કરવાની મનમાં ગાંઠ વાળેલી. તરીકે સેવાઓ આપી રહ્યા છે. ચિ. ડો. શ્રીપાલ પણ બાળરોગના સંપત્તિ સારાયે સમાજની છે, એ સંપત્તિના માત્ર તેઓ નિષ્ણાંતનો અભ્યાસ કરે છે. બીજા પુત્ર કિરીટભાઈ શાહ ઊંઝામાં ટ્રસ્ટી છે. એવી ઉદાત્તમય ભાવનાએ તેમના શુભ હાથો વડે ઘણાં શાહ કિરીટકુમાર પોપટલાલ'ના નામથી તેમનો ધંધો સંભાળે છે. બધાં શુભ ધાર્મિક અનુષ્ઠાનો થયાં. જિનાલયોમાં મૂર્તિપ્રતિષ્ઠાથી તેમને પણ બે ઉપધાનશિબિરો, શત્રુંજય તીર્થમાં છઠ્ઠ કરીને સાત માંડીને શાસનપ્રભાવના અનેક કાર્યોમાં પોતે નિમિત્ત બન્યા. તેનો યાત્રા તથા વિવિધ તપસ્યાઓથી ધર્મમાં રંગાયેલા છે. તેમનાં આંતરિક સંતોષ અને આનંદ એમની ૯૩ વર્ષની ઉંમરે તેમના ધર્મપત્ની મીનાબહેને બે ઉપધાન–અઠ્ઠાઈ વગેરે તપસ્યા કરેલ છે, મુખ ઉપર સ્પષ્ટ જોઈ શકાતો હતો. તે પણ ઘણાં ધર્મનિષ્ઠ છે. તેમના બે પૌત્ર રત્ન ચિ. આગમે નવ વર્ષની ઉંમરે ઉપધાન કરેલ છે, હાલ તેઓ બી.ફાર્મમાં અભ્યાસ બચપણમાં શારીરિક અંગ-કસરતોનાં આયોજનોમાં ખૂબ કરે છે. ચિ. અભિષેક પણ અટ્ટાઈ. ધર્મઆરાધના કરી છે. હાલ જ દિલચસ્પી હતી. સાધુ સંતોના સંપર્કમાં આવવાની તીવ્ર તાલાવેલી હતી. ગુરુભગવંતોનાં વ્યાખ્યાનોમાં, યોગસાધનાના ડૉકટરલાઇનમાં અભ્યાસ કરે છે. માનનીય શેઠશ્રીએ પોતાની છ સેમિનારોમાં અને વિપશ્યનાની શિબિરોમાં તેમનું મન સોળે પુત્રીઓ, જેમાં ચાર પુત્રીઓને ઉચ્ચ ખાનદાન, સંસ્કારી કુટુંબમાં કળાએ ખીલી ઊઠતું અને તે પછી તો ક્રમે ક્રમે ત્યાગધર્મનો એન્જિનિયર્સ, ડોકટર તથા પ્રતિષ્ઠિત વેપારી પરિવારોમાં પરણાવી રંગ વધુ પાકો થતો રહ્યો. ધર્મપ્રેમી અને દયાળુ એવા આ જૈન જેમના પરિવારના સભ્યો પણ ઉચ્ચ અભ્યાસ તથા ઉમદા ધર્મકાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત થયેલ છે. આ પરિવારો સમાજના વયોવૃદ્ધ શ્રેષ્ઠી કન્યાકેળવણીના હિમાયતી હતા. ઊંઝાની અને ઉત્તર ગુજરાતની ઘણી સંસ્થાઓના મોભી હતા. ધર્મકાર્યમાં આગળ રહ્યાં છે. બે પુત્રીઓને સંયમજીવનની દીક્ષા અપાવી જેમનાં નામ-પૂ. કલ્પપૂર્ણાશ્રીજી મહારાજ તથા પૂ. શ્રી શ્રી કલિકુંડ પાર્શ્વનાથદાદાની અસીમ કૃપાથી અને કૈવલ્યરત્નાશ્રીજી મહારાજ છે. આ બંને દીક્ષા પ્રસંગે અષ્ટાદ્વિકા પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કલિકુંડ મહોત્સવ, વરઘોડા, શાન્તિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય વગેરેનો સારો પાર્શ્વતીર્થમાં જે મીની શત્રુંજયની વિરાટ રચના આકાર પામી લાભ લીધો હતો. આ રીતે કુટુંબધર્મ, અર્થઉપાર્જન અને જ્ઞાનમાં તેમાં ઘણાં વર્ષોની તેમની મહેનત અને તપસ્યાનું પરિણામ અગ્રેસર રહ્યા છે. અત્રેથી અને સંસ્કારોનો સુભગ સમન્વય પણ દેખાયું. મીની શત્રુંજયની આરસની પ્રશસ્તિમાં કંડારાયેલું છે કે થયેલો જોવા મળે છે. “મોદી પોપટલાલ અંબાલાલ તથા શાહ રસિકલાલ છનાલાલ ઊંઝાવાળાએ તન-મન-ધનથી સારો લાભ લીધેલ છે.” આ શેઠશ્રીના બંને પુત્રો અને ધર્મપત્ની તારાબહેનનો સેવાપરાયણ શ્રેષ્ઠી શ્રી પોપટલાલભાઈ વિવિધ સંસ્થાઓ સાથે ધર્મકાર્યમાં ઘણો મોટો ફાળો છે. સંઘસેવા, સમાજસેવા અને સંકળાયેલા હતા. જેમાં કલિકુંડ તીર્થમાં કારોબારી કમિટિમાં, પ્રભુસેવામાં અહર્નિશ પોતાના પરિવારની જ પ્રેરણા કારણભૂત નંદાસણ તીર્થમાં, ઊંઝા પાંજરાપોળમાં પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે, બની છે. પરિવારમાં તપસ્યાઓ પણ પ્રસંગોપાત ઠીક રીતે થઈ ઊંઝા જૈન મહાજનના પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે, ઊંઝા વેપારી છે. ઉપધાન, અટ્ટાઈ, ઉપવાસ, યાત્રાઓ વગેરે તપસ્યાની યાદી મંડળ અને એજ્યુકેશન બોર્ડ વગેરે વિવિધ સંસ્થાઓમાં તેમને બહુ લાંબી થવા જાય છે. આપેલી સેવાઓ હંમેશાં ચિરસ્મરણીય બની રહેશે. પોતાનાં માતુશ્રી મણિબાની મમતા અને માસીની પ્રેરણાથી તેમનાં ધર્મપત્ની તારાબહેને ઉપધાન-અટ્ટાઈ વિવિધ જૈન પાઠશાળા માટે આલિશાન, અદ્યતન સુંદર વ્યવસ્થિત મકાન તપસ્યાઓ કરી ધર્મકાર્યમાં મગ્ન છે. પોતાના બે પુત્રો જેમાં એક બંધાવી આપી ઊંઝા મહાજનને ભેટ આપ્યું. તે પછી તેમની ડૉ. મહેન્દ્રભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ “ચાઇલ્ડકેર” નવરંગપુરા, દાનગંગા અવિરતપણે ચાલુ રહી. ઊંઝામાં જૈન વાડી તથા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy