SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૬ ચતુર્વિધ સંઘ ઘીની બાધા રાખી હતી. માટુંગા સંઘ સ્થપાયો ત્યારથી ૨૦ વર્ષ ભંડોળ લઈને પ્રશાંત મોરબી ગયો હતો. ખરી જરૂરિયાતવાળાને સુધી મંત્રી તરીકે અને હાલમાં ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે સેવા મદદ હાથોહાથ પહોંચાડી. સેવાની સુવાસને કારણે મુંબઈની આપે છે. મુંબઈમાં શ્રેયસ્કર મંડળની સ્થાપના કરી હતી. બધી કોમો અને ભાષાઓમાં પ્રશાંત માનીતા છે. જૈન સમાજે બહારથી આવનારાઓને નોકરી વગેરેમાં મદદરૂપ થતા પોતાના પ્રશાંતનું બહુમાન કરીને તેને “જૈન યુવકરત્ન'નો માનદ્ ખિતાબ સગાસંબંધીઓને લઈને આબુ, તારંગા, દેલવાડા, શંખેશ્વર વગેરે આપ્યો ત્યારે બધી ભાષાનાં અખબારોએ એની નોંધ લીધી હતી. તીર્થધામોની બસ દ્વારા યાત્રા કરાવી હતી. વચનના પાંચ ગામોનો શ્રી પ્રતાપરાય તારાચંદ વડાલિયા સંઘ કહેવાય છે ત્યાં વતનમાં ઝાંઝમેર પાર્થ મિત્રમંડળની સ્થાપના કરી જિર્ણોદ્ધાર વગેરે પ્રસંગો યોજાયેલા. સાદું જીવન અને ઉચ્ચ વિચારો તથા નિષ્કામ કર્મયોગનો નાની ઉંમરથી રાહ લેનાર, ગાંધી વિચારધારાને વરેલા અને સં. ૨૦૫૧માં પ.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ. તથા જીવનભર ખાદી પહેરવેશ ધારણ કરનાર પ્રતાપભાઈ વડાલિયા પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસરિજી મ. આદિની નિશ્રામાં મેથળાથી બગસરા પાસે ધારગણીના વતની, પણ પછી રચનાત્મક પાલિતાણાનો છ'રીપાલિત યાત્રાસંઘ ૫૦૦ માણસો સાથે કાઢેલ. પ્રવૃત્તિના અભિયાનમાં જોડાયા અને તળાજામાં સ્થિર થયા. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ તથા સાધર્મિકોને પ્રસંગે પ્રસંગે જિનશાસન અને દેવ-ગુરુ-ધર્મ ઉપરની અનન્ય શ્રદ્ધા. મદદરૂપ થવાની અદમ્ય ભાવના છે. | મુલુન્ડથી પણ છ'રીપાલિત સંઘ નીકળેલ, તેની ભક્તિભાવ ધરાવતા ધર્મપરાયણ પરિવારમાં જન્મ થવાને કારણે નાનપણથી જ મંગલધર્મનો સંસ્કારવારસો સહજપણે જવાબદારી પણ શ્રી પરમાણંદભાઈએ લીધેલ. સં. ૨૦૫૨માં શંખેશ્વર પાર્શ્વનાથની સામૂહિક આરાધના, સં. ૨૦૧૬માં પાર્શ્વ મળ્યો જે વારસાને તેમણે તેમની આગવી રીતે વિકસાવ્યો. પદ્માવતીપૂજન, ઉપરાંત મહુવામાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. આદર્શ આર્યનારી તારાબેન સાથે તળાજામાં જ તા. ૨૬-૧-૮૩ના બૃહદ્શાંતિસ્નાત્રપ્રસંગ અને પરમાણંદભાઈનાં લગ્નગ્રંથિથી જોડાયા. આ દંપતીના વિનમ્ર અને સંસ્કારી પત્ની ઇન્દુમતીબહેનની વર્ષીતપની આરાધનાની પૂર્ણાહુતિ વ્યક્તિત્વને કારણે સુવર્ણમાં સુવાસ પ્રસરી. ધર્મારાધના કરવાની નિમિત્તે સિદ્ધચક્ર મહાપૂજન ભણાવેલ. આમ તેમના હાથે ઘણાં તેમની કળા, નિર્મળ, પરગજુ, કરુણામય, ધર્મશીલ અને ધર્મકાર્યો થયાં છે. પ્રમાદરહિત તેમનું જીવન, સેવા અને સાત્ત્વિકતાની તેમની મૂડી આવા ઘણા સદ્ગુણોને કારણે તેઓ અધિકાયિક શ્રીવૃદ્ધિમાં કાયમ શ્રી પ્રશાંતભાઈ ઝવેરી સફળ થતા રહ્યા છે. ૧૯૫૪ના નવેમ્બરની પાંચમીએ મુંબઈમાં જન્મેલા મોટાભાઈ ધીરુભાઈને સાથે રાખી પ્રતાપભાઈ સ્વબળે પ્રશાંત શ્વેતામ્બર જૈન છે પણ સર્વધર્મ અને સેવામાં માને છે. અને અવિરત પરિશ્રમે આગળ વધ્યા. પુત્રો શૈલેષભાઈ, પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ વસુબહેન. ચાર બહેનો મૂકેશભાઈ, મલકેશભાઈ અને પરેશભાઈને કાળજી લઈને ધર્મ અને ત્રણ ભાઈઓમાં પ્રશાંત સૌથી નાનો. માતાના ધાર્મિક અને સંસ્કારો આપ્યા. ઉપધાન તપ, નવપદ ઓળી, અઠ્ઠાઈ, સેવાના સંસ્કારોએ પ્રશાંતને ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો છે. મા ખમણ, ધર્મચક્ર તપ, નવપદજીની ઓળી, વીસસ્થાનક આ મુંબઈના ગમે તે ખૂણે આગ લાગે, અકસ્માત થાય કે કોઈપણ બધું તો પરિવારમાં ઘટનાક્રમ બની રહ્યું. ક્રમે ક્રમે પોતાની શક્તિ, ધર્મનો સમારંભ વગેરે યોજાય ત્યારે સ્વયંસેવક તરીકે સેવા ગુણસંપત્તિ અને સેવાપ્રવૃત્તિને તેમણે પોતાની આત્મશુદ્ધિ તરફ આપવા પ્રશાંત હાજર. વાળીને ધર્મસાધનામાં ખરેખર ઘણું ઊંચું સ્થાન મેળવી લીધું છે. | મોરારિબાપુની રામાયણ પારાયણ હો કે ડોંગરે પરિવારમાં સૌને સાથે રાખી વ્યાવહારિક કાર્યો ઉકેલ્યાં, મહારાજનું ભાગવત કથામૃત, પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિર હો અરિહંત પરમાત્મામાં શ્રદ્ધા રાખી જેમનું જેટલું બન્યું એટલું ભલું યા જૈનોની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તાજિયા નીકળવાના હોય કે કર્યું. લાગણીવશ પણ ખરા અને આ જ એમના જીવનની ગણપતિ-વિસર્જનનાં સરઘસોમાં પીવાના પાણીથી માંડીને બીજી પારાશીશી! કોઈપણ જરૂરી સેવા આપવામાં પ્રશાંત મોખરે! - તેમની સાદાઈ, નિયમિતતા, સંયમશીલતા અને મોરબીમાં મચ્છુ ડેમ ફાટ્યો ત્યારે મુંબઈથી સારું એવું ખાનપાનની સાચવણી ખરેખર દાદ માંગી ભે તેવાં છે. હાર્ડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy