SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૦૩ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ શ્રી જિનમંદિર--શિલાન્યાસ : મડગાવ (ગોવા), લાલભાઈએ. અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના કર્ણાટક બેલાપુર-દુર્ગાપુર (બંગાળ), સિતામઉ, માલપુરા, સાવન, દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી છે, જે ખૂબ જ ચિકલાના, કાઉખેડા, પાવાગઢ, રાહતગઢ, સુમતપુર, છિન્દવાડા પ્રશંસાપાત્ર બની હતી. જિતેન્દ્રવિજયજી મુનિ મહારાજ આદિ (મ.પ્ર.), પાર્શ્વમણિતીર્થ (આદોની) સુશીલ આશ્રમ દિલ્હી, ઠાણા તથા સાધ્વી શ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ ઠાણા એમ નાહરગઢ મધ્યપ્રદેશ, અમરાવતી, કમલપુરી (મહારાષ્ટ્ર), નગરી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ ગૌરવભેર (છતીસગઢ), ફાફરડીહ (રાયપુર). બિરદાવી છે. શ્રી દાદાવાડી--શિલાન્યાસ ત્યા સહયોગ : કાનપુર, ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને “સોનામાં સુગંધ ગુમાસ્તાનગર, ઇન્દોર, બડવાત (મ.પ્ર.), સુજાલપુરા, ભળે’ એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન ખડે પગે માલપુરાતીર્થ અંજાર. તેમની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિલહાવમાં સહકાર આપી આપની પ્રેરણાથી અને સહયોગ દ્વારા માલપુરા તીર્થનાં શતાયુ જીવો જુગલ જોડી’ એવા લોકઆશીર્વાદ પામી રહ્યા છે. પ્રભપ્રતિમા ભરાવી કરજ, ચિકલાના, પાલિતાણા, લાઠી - ઇતિહાસને પણ ઈર્ષ્યા થાય એવી તેમના હૃદયની રાજનગરમાં જિનમંદિર નિર્માણમાં સહયોગ, ભોપાવરતીર્થમાં શુદ્ધતાએ તેમના કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ રોડનાં નિર્માણમાં સહયોગ, નાગેશ્વરમાં ઓળીની આરાધનામાં રહ્યાં છે, કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી સહયોગ, અનેક મંદિરજીમાં પરિકર--નિર્માણમાં સહયોગ. દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સગુણ કે રેતીમાં - વિદેશોમાં પ્રેરક પ્રસંગ : મિલ પટાસ (કેલિફોર્નિયા), મહેલ' ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય યુ.એસ.એ., કાઠમંડુ, નેપાળનાં મંદિર નિર્માણમાં સહયોગ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો “શ્રી સ્વપ્નદૃષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર હીરાચંદજી નાહર જૈનભુવન'ની ભવ્ય ઇમારત તેમનો તાદેશ સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અગ્રપદે રહીને ધર્મ પુરાવો છે. પરાયણતા--સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા આદિ ગુણોથી તવારીખોની તેજછાયા સંઘનું ગૌરવ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની શ્રી રવિભાઈનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલાં શાસન- લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી પ્રભાવક કાર્યો માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સમ્માનપત્ર | શ્રી જિનમંદિરનાં ખનનવિધિ : શ્રી ભક્તામર મંદિર, અર્પણ કરાયું હતું, જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર અલ્વર રાજસ્થાન--અભિનંદન સ્વામી મંદિર, સુશીલ આશ્રમ, મૂર્તિપૂજક સંઘે સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આજે તેઓ નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. દિલ્હી--શ્રી સુમતિનાથ મંદિર, મડગાંવ (ગોવા)--શ્રી પાર્શ્વકુશલ ધામ, નલખેડા (મધ્યપ્રદેશ)--શ્રી હિંમત વિહાર, પાલિતાણા ૧. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. મંદિર ગાંધીનગર-- (ગુજરાત)--શ્રી રાજસ્થાનમાં જિનાલયો મંદિર--શ્રી મધ્યપ્રદેશમાં - બેંગલોર ૪૦ વર્ષથી, ૨. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સમાજ જિનમંદિરો તલેન તીર્થ (મ.પ્ર.). બેંગલોર (પ્રારંભથી ૩૦ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી), ૩. પ્રમુખ : વિમલાબહેન દલપતલાલ જૈન ભોજનશાળા ગાંધીનગર, શ્રી શ્રી દાદાવાડી ખનનવિધિ : સારંગપુર (મધ્યપ્રદેશ), શ્રી હીરાચંદજી નાહર જૈનભવન, શ્રી સીતાદેવી રતનચંદજી નાહર નરસિંહગઢ (મધ્યપ્રદેશ), નલખેડા (મધ્યપ્રદેશ). ડાયગ્નોસ્ટિક સેન્ટર, ગાંધીનગર--બેંગલોર, ૪. પ્રમુખ : | શ્રી ઉપાશ્રયખનનવિધિ : આકોદિયા (મધ્યપ્રદેશ)-- યુગપ્રધાન શ્રી જીવદત્તસૂરીશ્વરજી જેનદાદાવાડીમાં ગાંધીનગર ભોમિયાજી ભવન, શિખરજી (બિહાર)-તલેનતીર્થ (મધ્યપ્રદેશ) (૩૦ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી), ૫. પ્રમુખ : ભેદા ખીઆંશી -શિવપુરી (મધ્યપ્રદેશ). ઠાકરશી. જૈન પાઠશાલા ગાંધીનગર બેંગલોર (૨૫ વર્ષથી), ઉપાશ્રય-ઉદ્ઘાટન : મડગાંવ (ગોવા)--સુજાલપુર ૬. પ્રમુખ શ્રી ગુજરાત જૈન શ્વે. મૂ. પૂ. સંધ બેંગલોર (મ.પ્ર.)--લાઠી (ગુજરાત). (પ્રારંભથી આજ ઉધી), ૭. પ્રમુખ : શ્રી વીસાઓસવાલ કચ્છી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy