SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ ,,, * ગરા ૮૪૨. ચતુર્વિધ સંઘ પોતાની વિચક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે જિનશાસનની સેવાના યજ્ઞમાં પોતાનું ઉત્તમ કક્ષાનું ઉત્તરદાયિત્વ તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકતા હતા. પોતાની નોંધાવ્યું. આગવી પ્રતિભાને ગમે તેવી આંટીઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી વિશ્વનું એક માત્ર અજોડ, અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત, રાખતા હતા. વિકટ અને વિષમ પ્રસંગમાં જરાપણ વિચલિત દિવ્ય, ભવ્ય, શિલ્પ કલાયુક્ત, પદ્મ સરોવરાકારે શ્રી ૧૦૮ થયા વિના કુશળતાથી રસ્તો કાઢી શકતા હતા એવા મૂઠી ઊંચેરા પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થ (શંખેશ્વર)ના નિર્માણમાં માનવી તરીકે જીવન જીવીને યશોજ્વલ જીવનની ગરિમાને તેમની સેવા કીર્તિકળશ સમાન હતી. રૂની ગામે શ્રી ગોડીજી ચાર ચાંદ લગાડ્યા હતા. તેમના જીવનમાં વિલક્ષણ પ્રજ્ઞા, પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણમાં પણ તેમની સેવા અપ્રતિમ પુરુષાર્થ અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ આજે પણ યશોગાથા ગાઈ રહેલ છે. સુવિશુદ્ધ ચારિત્રમૂર્તિ અવશ્ય જોવા મળતો હતો. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી પ.પૂ. આ. દેવેશ શ્રીમદ્વિજયભક્તિસૂરિશ્વરજી મહારાજાના પટ્ટ મંડળીના, જિલ્લા કક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી પ્રભાવક ગુરુવર્યોના અસીમ કૃપાપાત્રે શ્રી જયંતિભાઈ ઉચ્ચ બેંકના, ગુજરાત રાજ્ય કક્ષાએ ગુજ. કોમ સોલના અને વૈચારિક આસને બેઠેલી એક મહાન વિભૂતિ હતી. કેન્દ્રના દેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને સેવા કરી મંત્રીમંડળમાં આદરણીય અને સન્માનનીય સ્થાન પામ્યા છતાં પોતાનું નામ સુવર્ણઅંકિત કર્યું છે. તેઓશ્રીએ સહકારી ક્ષેત્રના પણ દરરોજ સવારે નિયમિત બે કલાક મૌન, રાત્રિભોજન તેમ પ્રતિનિધિ તરીકે વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો. ખોટમાં જતાં કે જ કંદમૂળનો ત્યાગ એ નિયમનું અડગપણે પાલન કર્યું. નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને તેઓશ્રીએ સાબિત કર્યું કે વિચારોની પવિત્રતા અને નિયમની ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રના વિવિધ પાસાઓનો દઢતાથી એક જ જીવનકાળમાં ઇતિહાસ બનાવી શકાય છે. તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેરી કોઠાસૂઝને કારણે આજે પણ તેઓશ્રી એક જીવતા જાગતા ઇતિહાસ સ્વરૂપે અનેકના સલાહકાર બન્યા. વિદ્યમાન છે. રાજકીય ક્ષેત્રે પણ શ્રી જયંતિભાઈની સિદ્ધિ નાનીસૂની તેઓશ્રીની અભૂત જીવનશૈલી આકર્ષક અને સરાહનીય નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકોટ હતી. તેઓશ્રીએ બનાસબેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયંતિભાઈ જિલ્લા પંચાયતના વિસ્તારોમાં પાંજરાપોળ ચલાવી. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સભ્ય તરીકે ચૂંટાયા. અને ઇ.સ. ૧૯૮૯માં અઢી લાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉઘરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુ-મુસ્લિમ મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કર્મઠ અને વિસ્તારોમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની સક્રિય કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો ભાવના સ્થાપવામાં ઉમદા અને અભિનંદનીય સેવા આપી હતી. લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યા. જિલ્લા ખેડૂત સંસારસાગરના પટ પર સાડા છ દાયકા સુધી નિરંતર, મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના અખ્ખલિત, અખંડિતપણે ચાલતી તેઓશ્રીની જીવનનૈયા અચાનક ચેરમેન તરીકે, તેમ જ બનાસબેંકના ચેરમેન તરીકે રહીને તા. ૧૮ ઓકટો. ૧૯૯૪ના ગોઝારાદિને કાળમુખા તુફાની ખેડૂતોના વિજળી અને અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી વાવાઝોડામાં એકાએક તૂટી પડી, ભાંગી પડી અને મૃત્યુના ઊકેલી ખેડૂતોના લોકલાડીલા બન્યા હતા. વાત્સલ્યના વડલા શ્રી મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તેઓશ્રીનું પ્રાણપંખેરું. જયંતિભાઈના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાની દેહપિંજરને છોડી પરલોકની યાત્રાએ ઉડ્ડયન કરી ગયું. ભાવના છલોછલ ભરેલી હતી. અત્યંત કુશળતા અને જાગૃતિની - જૈન સમાજે નિઃસ્વાર્થ સેવાક્ષેત્રની ઉત્તમ માર્ગદર્શક, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં પ્રેરણામૂર્તિ, ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિ ચાલીશ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ ગુમાવી. ચમકતો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. માત્ર વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ બનાસકાંઠા જિલ્લાએ જ નહિં, સમસ્ત ગુજરાત રાજ્ય એટલું ક્ષેત્રે વિક્રમ સર્યો હતો. રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પણ જ નહિં દેશના સ્તરે વિવિધ ક્ષેત્રના એક શુભહિતચિંતક ધાર્મિક ક્ષેત્રે પણ પોતાના આગવા સ્વરૂપને ટકાવી રાખી મહામાનવ ગુમાવ્યો. તેઓશ્રીનું જીવન ધૂપસળી જેવું હતું. સુગંધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy