SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવાર સાથે મૂળ તો વલભીપુર રહેતા હતા. કાપડની લે-વેચ વ્યવસાયમાં સારી નામના ધરાવે છે. 1ઓની નાની દુકાન, પણ જીવનમાં સંતોષ ભરપૂર હતો. ધંધાની સાથે હર્ષદભાઈએ એક મોટો સોદો કર્યો હતો ! ફિલ્મના સાથે વલ્લભીપુરના બાલમંદિરમાં સેવા આપતા, બીજાના સસ્પેન્સની જેમ સોદાની વાતનો સસ્પેન્સ હવે આવે છે. ઉપયોગમાં આવવું એજ એમનું ધ્યેય. વલ્લભીપુરનાં સોદો નક્કી થયા પછી જે મુદત મળી હતી એના આઠ આજુબાજુનાં ૪૦ ગામમાં એમનું નામ આદરપૂર્વક લેવાય દિવસ અગાઉ સોદાની રકમ લઈ હર્ષદભાઈ ભરતભાઈ એવું સેવાસભર જીવન. પાસે ગયા ત્યારે ભરતભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. માણસના જીવનમાં એવા અનેક આરોહ અવરોહો કારણ કે અગાઉ એ જ જગ્યાના જે સોદા થયેલા તેને કોઈ આવતા હોય છે કે જેમાંથી જાતે જ બુધ્ધિબળ અને ફળીભૂત કરી શક્યું નહોતું. બસ તે દિ’ની ઘડી ને આજનો કુનેહપૂર્વકએ બધા ઓળંગી શકાય છે. વિકાસ માટે મક્કમ દિ. હર્ષદભાઇને આ ધંધામાં પાછું વળીને જોવાની ફુરસદ મનોબળ વડે પ્રલોભનો અને પ્રપંચની મહાજાળમાંથી મળી નથી. નીકળી શકાય છે એની સાબિતી એક જ વ્યક્તિમાં હર્ષદભાઈ કહે છે, ““શ્રી ભરતભાઈએ મને તક આપી અવલોકવી હોય તો હર્ષદભાઈની સમગ્ર કારકિર્દી ઉપર | હતી, જે મેં ઝડપી લીધી. શ્રી ભરતભાઈએ મારામાં દૃષ્ટિ કરવી જરૂરી છે. વિશ્વાસ મૂક્યો એનાથી મારી હિંમત વધુ ખુલી ગઈ. હેપીહોમ બિલ્ડરવાળા શ્રી નલિનભાઈ શેઠને ત્યાં એમના સહકારથી નવા નવા સોદા પાર પડતા ગયા.” સુપરવાઇઝર તરીકે હર્ષદભાઈએ જીવનની પહેલી નોકરી હર્ષદભાઈનો કર્મયોગ ભલાઈથી રંગાયેલો છે. શરૂ કરી. ચારેક વર્ષ કામ કર્યું. પછીના સમયમાં દહીંસર સાદાઈ, સદાચાર, સખાવતવૃત્તિ અને ભાઈંદરમાં એસ્ટેટ એજન્ટ તરીકે કામ કર્યું. છ એક વર્ષની સૌજન્યશીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે અને મહેનત લેખે લાગી. સચ્ચાઈ અને ઇમાનદારીની એ બધાં જીવનસત્ત્વો, ઉપર ઓઢેલા આવરણ સમા ન વિચારસણીમાં માનતા હર્ષદભાઈને ખબર નહોતી કે રહેતાં ભીતરથી પાંગરેલી જીવનકળાના ઉન્મેષરૂપ બની તેઓ જે વિશ્વસનીયતાનું વાવેતર કરી રહ્યા હતા તેનાં રહ્યા છે. હર્ષદભાઈએ મન લગાડી કમાઈ કરી છે તો સામે મધમીઠાં ફળ ટૂંક સમયમાં મળવાનાં છે. એટલા જ ઉમંગ સાથે સમાજ માટે હાથ ટૂંકો નથી કર્યો. એજન્ટ તરીકે ક્યારેક પોતે નાના નાના સોદામાં હાથ તેમણે કરેલા દાનની યાદી પર નજર કરવા જેવી છે. નાખી વેપાર કરી લેતા. સ્વભાવ પહેલેથી જ મળતાવડો મુંબઈ જ્ઞાતિનાં દરેક કાર્યોમાં હર્ષદભાઈનું યોગદાન એટલે સર્કલ પણ સારું એવું ઊભું થઈ ગયેલું અને કામ હોય જ. . સફળ થઈ જતું. એક દિવસ મોટા સોદામાં હાથ નાખ્યો, તાજેતરમાં ૪થી જૂનના રોજ શ્રી બુધ્ધિકુદરતનું કરવું સોદો સફળ થયો. સાગરસૂરીશ્વરજી મ.સા.ની ૭૧મી સ્વર્ગારોહણની અહીં એક આડ વાતનો ઉલ્લેખ જરૂરી છે. બી. તિથિની હર્ષદભાઈએ ભવ્ય રીતે ઉજવણી કરી હતી. વિજયકુમારવાળા શ્રી ભરતભાઈ હીરાબજારમાં મહર્ષિ મીરા રોડ મધ્યે આ મહા મહોત્સવનો આનંદ પાંત્રીસ ગણાય. મોટા ફાયનાન્સ દ્વારા ફિલ્મ લાઈન અને જમીન હજારથી વધુ લોકોએ માણ્યો હતો. 1 લિ. વલભીપુર વતનના મિત્રો, શુભચિંતકો, શુભેચ્છકો, હિતેચ્છુઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy