SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૮૦૯ જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. મહોત્સવનું આયોજન, શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું પૂ. ગુરુદેવનાં ચરણ પકડી રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. આયોજન, શ્રી જીરાવાલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ ભેરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ સ્થાનોમાં ૧૦ નેત્રશિબિરોમાં ૧૫00 લગભગ ભાઈ-બહેનોનાં કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું આંખનાં ઓપરેશન, ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં “દીકરા! જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે, તો વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ સહયોગ, શ્રી પાલિતાણા તીર્થે નવાણું યાત્રાનું સાધર્મિક ભક્તિ કરજે.” પુણ્ય સાથ આપ્યો. લક્ષમીએ જાણે આ આયોજન, દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી ઘાસચારાની વ્યવસ્થા, “સંઘવી ભેરુ વિહાર' પાલિતાણામાં મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ પ્રતિદિન સાધુ સાધ્વીજીની ભક્તિનું આયોજન, શ્રી શત્રુંજય ઉપધાન તપ કરાવ્યાં. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે મહાતીર્થ પાલિતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ, જ ઊભા રહે. બદામ, અખરોટ ભરી ભરીને આપે, લેનારને સંઘવી ભેરુમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદરામાં હોસ્પિટલ રૂમાલ પાથરવો પડે એ રીતે ઉદારતાથી આપતા. નિર્માણ પ્રારંભ, સિરોહી (રાજ.) જનરલ હોસ્પિટલમાં એમના જીવનમાં થયેલ અનેક સુકતો અને સામાજિક નેત્રચિકિત્સાનું આયોજન, તા. પ-૧૧-૯૬ના સિદ્ધગિરિ કાર્યો : પાલિતાણાથી સમેતશિખરજી મહાતીર્થ સંઘવી ભેરુ એક્સપ્રેસ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રા, અબુદાચલ પર્વતની તળેટીમાં ગિનેસ બૂક ઓફ જૈનીઝમમાં અંકિત થયેલ ૩૨00 અનાદરા તળેટી તીર્થ” યાને શ્રી સંઘવી ભેરુતારક ધામ મહાતીર્થ આરાધકોના જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૧૮૦૦ નિર્માણ, જેમાં–અતિ નયનરમ્ય શિલ્પકલાયુક્ત વિશાળ અટ્ટમ થયેલાં. પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભ જિનાલય, રમણીય યાત્રિકનિવાસ, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, નિશ્રામાં આ અદ્ભુત ઐતિહાસિક આયોજન થયેલ. શ્રી ભોજનશાળા આદિનું નિર્માણ કાર્ય ૧૭ આચાર્ય ભગવંતો તથા માલગામથી શત્રુંજય મહાતીર્થનો ૨૭૦૦ યાત્રિકોનો છ'રી ૬૦) સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઐતિહાસિક ભવ્ય પાલિત સંઘ, સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જે વસ્તુપાલ તેજપાલની યાદ આપનાર દાનવીરપદ પ્રદાન (શ્રી શત્રુંજયનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ હતાં. તારાચંદભાઈ મોહનભાઈ અને લલિતભાઈ દ્વારા માતુશ્રી શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો, ૨૨૦૦ અઠ્ઠમ થયાં. હજારો સુંદરબહેનની પ્રેરણાથી ઘણાં ધર્મકાર્યો સુસંપન્ન બન્યાં. દાનવીર યાત્રિકોએ આ સંઘનાં દર્શનનો લાભ લીધો. તે દૃરમ્યાન આ પદ શેઠ શ્રી તારાચંદજી ભેરમલજી સંઘવીને શ્રી શાંતિનાથ જૈન યુવા પ્રદાન થયેલ.) શ્રી જીરાવલા તીર્થમાં “પરેશ ભોજનશાળા મંડળ આયોજિત જૈન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા ભવન'નું ભવ્ય નિર્માણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં ‘સંઘવી જૈન શ્વેતાંબર કોન્ફરસના ચેરમેન દાનવીર શેઠ શ્રી દીપચંદભાઈ ભેરુ વિહાર’ નું ભવ્ય નિર્માણ, “સંઘવી ભેરુ વિહાર’ ની બાજુમાં ગાર્ડ અને ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન જ સંઘવી સુંદરબહેન, -દેલવાડા તીર્થમાં “સંઘવી ભેરુમલજી અને મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી હુકમચંદજી ભોજનશાળા ભવન’–શ્રી અચલગઢ તીર્થમાં ‘શ્રીમતી રાજ કે. પુરોહિત દ્વારા સમાજરત્ન'ની પદવીથી સમ્માનિત સુંદરબહેન ભેરુમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ, શ્રી કરવામાં આવ્યા. શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વિંગનું નિર્માણ, જીવદયા અને સમાજસેવા હેતુ માલગાંવમાં ‘સંઘવી પરેશ સેવા દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી કેન્દ્ર' ભવનનું નિર્માણ. હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું મ.સા.ની નિશ્રામાં છ'રીપાલક સંઘ, બબિતાબહેન તારાચંદજીનાં નિર્માણ, શ્રીમતી સુંદરબહેનનાં વર્ષીતપનાં પારણાં નિમિત્તે ૫૦૦ આયંબિલ નિમિત્તે કાઢવામાં આવ્યો હતો, તેમાં ૩૦૦૦ સામૂહિક બિયાસણા તેમ જ સામૂહિક પારણાનું આયોજન, શ્રી યાત્રિકો હતા. તેમ જ માલગાંવમાં શ્રી સુમતિનાથ જિનાલયની શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વરદાદાનાં જિનબિંબોના પ્રથમ શિલાનો અભૂતપૂર્વ ઉછામણિ સાથે લાભ લીધો તેમ ભવ્યાતિભવ્ય ૧૮અભિષેક તેમ જ સ્વામીવાત્સલ્યનું આયોજન, જ પ્રતિષ્ઠા વખતે ફલેચૂનડી (ગામ ધૂમાડો બંધ) અને શ્રી માલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઠ્ઠાઈ કાયમી ધ્વજાનો ઐતહાસિક લાભ લઈને ઉજ્વલ ઇતિહાસ મહોત્સવનું આયોજન. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઠ્ઠાઈ- રમ્યા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy