SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૯૧ મનોમન નિર્ણય કર્યો કે હવે આમ પ્રતિમા પધરાવી નહીં અને તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય કોઇ જૈન મુનિ ભગવંતની સલાહ લઇને આગળ વધવું. તીર્થ સંબંધમાં મતભેદ થતા. જૈન એસોસીયેશન ઓફ ઇન્ડીયા નજીકના ઉપાશ્રયમાં વિરાજમાન સાધુ ભગવંતની સલાહ ની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઇ તેના મંત્રી બન્યા. પૂછાતાં પ્રત્યુત્તર મળ્યો કે, તમારા મકાનના પૂર્વેના માલિકમાંથી ૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં પૂ. કોઇ એકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઇક કારણોસર કોઈક કારણોસર આત્મારામજી (પૂ. આ. વિજ્યાનંદ સુરિ) ને પરિષદમાં ભાગ લેવા આ પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડ પ્રતિમા નિમંત્રણ મળ્યું નેમિનાથ ભગવાનની છે. વરજદાસે કુટુંબીઓ સાથે સલાહચર્ચા કરી પોતેજ ઘર દેરાસર બનાવવું એવો નિર્ણય જાહેર કર્યો. જૈન ધર્મની પ્રણાલીકા અનુસાર સાધુઓ માટે વિદેશની તેમાં થતાં શ્રદ્ધા દઢ થતી ગઇ. આથી પ્રો. હીરાલાલને મુસાફરી બાધક હતી એટલે તેમણે દીલતરી દર્શાવી પરિષદના સંમાલકોળે તેન જૈન ધર્મ વિશે મહા નિબંધ લખી મોકલવા જૈનધર્મના સંસ્કારો તો ગળથૂથી, વારસામાંથી જ મળ્યા હતાં. જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું તેનાથી એમ. એ. થયા પછી તેઓ મુંબઇની વિલસન કૉલેજમાં પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. ગણિતના અધ્યાપક તરીકે જોડાયા હતાં. સેંટઝેવિયર્સ કૉલેજમાં મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલવા આગ્રહ રાખ્યો ગણિતના પાધ્યાપક તરીકે સેવા આપી હતી. ગણિત જેવા પરિણામે આ કામ માટે વીરચંદભાઇ ગાંધીની પસંદગી થઇ. વિષયને કારણે તેને પુષ્ટિ મળતી રહી હતી. જૈનશાસ્ત્રમાં - અંગ્રેજી ભાષામાં જૈનધર્મની અંગેની સુંદર રજુઆત ગણિતાનુયોગ નામે એક અનુયોગ છે એવી જાણ થતાં, વીરચંદભાઇએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયન પોતાનો જ વિષય એમાં સમાવિષ્ટ થયેલો હોઇ તેના પ્રત્યે શક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનથી આકર્ષણ થયું. Jain Mathematics પર સંશોધન કરવા મુંબઇ લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જીજ્ઞાસા જાગી કે યુનિવર્સિટીને અરજી કરતાં તે સહેજે મંજુર થઇ અને રીસર્ચ અમેરિકામાં ઠેર ઠેર તેમના પ્રવચનો યોજાયા. કર્મ, તત્વજ્ઞાન ગ્રાંટ પણ મળી. હવે અનુભવ્યો ભાષા વિષયક પ્રશ્ન. જૈનશાસ્ત્રો તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં હતાં. એમણે અર્ધમાગધી ભાષા અમેરિકાના વર્તમાન પત્રોએ તેમના પ્રવચનોને અગ્રસ્થાન શીખવાનું શરૂ કર્યું. આપ્યું. એમણે ધર્મ તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને વ્યાકરણ, કોષ ભાષાવિજ્ઞાન, છંદશાસ્ત્ર, કાવ્યશાત્ર, સંગીત, શોભે તે રીતે હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન ભારતીય ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, પ્રજાના સામાજિક રીત રીવાજો હિન્દુ સ્ત્રીઓ, ભારતનો સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતિરિવાજો, પર્વો, અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વિ. વિષયો પર પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ ભૂગોળ સદાચાર જેવા જાહેર પ્રવચનો દ્વારા વિરચંદભાઇની પ્રતિભાનો વિદેશીઓના વિવિધ વિષયો પર હજારથી વધુ લેખો તૈયાર કર્યા છે. જેની પરિચય થયો. યાદી તેમના હીરક-સાહિત્ય-વિહાર નામક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વીરચંદ રાઘવજી ગાંધી વિમર્શ થયો. નિમંત્રણ મળતા ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો (ઇ. સ. ૧૮૬૪ થી ૧૯૦૧) આપવા ફરી અમેરિકા ગયા. શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ વીરચંદ ગાંધીએ જૈન ફીલોસોફી, કર્મ ફીલોસોફી, પોગા ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઇ ગાંધીને ત્યાં શ્રી ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જીસસ ક્રાઇસ્ટ વિ. ગ્રંથો લખ્યા માનબાઇની દુષિએ વીરચંદભાઇનો જન્મ થયો. ‘: પતંગિયું જેમ એક ફલ પર બેસી ઉડીને બીજા કલપર જઇ મહુવાએ ગુજરાતી સાહિત્યનાં મસ્તકવિ, વિવેચક પરાગરજનું આદાન પ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી જ જટિલ, આચાર્ય શ્રી વિજયનેમીસુરીશ્વરજી, શ્રી વિજયધર્મસુરજી રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમાણ મહારાજની પુણ્યાભૂમિ વીરચંદભાઇ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ સંસ્કૃતિ સંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કર્ષ આદર્શોની અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધુ. સુવાસને વિદેશમાં પ્રસરવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy