SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬૦ ચતુર્વિધ સંઘ મગધની જાહોજલાલી ખૂબ વધારી. અનેક રાજાઓને નમાવ્યા, ૨૬ આશાતના ભરી આરાઘના : શ્રાવક હંફાવ્યા. ચારેય તરફ પિતાના નામની કીર્તિ ફેલાવી. નંદમણિકાર ચંડપ્રઘાત જેવા પ્રચંડ રાજવીને પણ પોતાની બુદ્ધિ પરમાત્મા મહાવીરદેવના સમકાળે બનેલો સત્ય પ્રસંગ ચાતુરીથી વશ કર્યો. મુશ્કેટોટ બાંધી રાજા શ્રેણિક સામે રજૂ માર્ગદર્શન આપી જાય છે કે ધર્મારાધનામાં ચિત્ત શુદ્ધિ અને કર્યા પછી પોતે જ અભયદાન પિતા પાસે અપાવી ચંડપ્રદ્યોતને પવિત્રબુદ્ધિનું ઘણું જ માહાભ્ય છે. આરાધનામાં ભળી જતી મુકત કર્યો. વખત આવ્યે પોતાના પિતા શ્રેણિકની ઈચ્છા અજાણી-જાણી આશાતનાઓ આરાધકભાવને ખાઈ જાય છે થવાથી દુર્ગધા નામની કન્યા સાથે પિતાના લગ્ન કરાવવામાં તથા સદ્ગતિની પ્રગતિ પણ અટકાવી શકે છે. પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નગરમાં લોહરપુત્ર રોહિણેય ચોરનો ભયંકર ઉપદ્રવ થતાં એકવાર તો બહુ જ બાહોશીથી તેની સાબિતી આપતી કથા છે. રાજગૃહિના નંદમણિયાર તેને પકડી પાડ્યો અને દેવતાઈ દ્રશ્યો ઊભાં કરી ચોરની શ્રેષ્ઠિની. ખૂબ ધનવાન હતા તે શેઠ, સાથે પ્રભુજીના પરિચયમાં પરીક્ષા લીધી. આવ્યા પછી સારા ધર્મવાન પણ બન્યા હતા. પ્રભુજી પાસે તેણે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો, કારણકે શ્રમણત્વ પ્રાપ્ત કરવામાં તેમનું એક દરિદ્રની દીક્ષા પછી નગરમાં તે નૂતનદીક્ષિત તથા સત્વ ખૂટતું હતું. છતાંય સંયમના પક્ષપાતી રહી દરરોજ દીક્ષાદાતા સુધર્મા સ્વામિનો અવર્ણવાદ જણાતાં જ સંયમના સામાયિક, પ્રતિક્રમણ કરવા લાગ્યા. પ્રગતિ કરતાં પર્વતિથિના પક્ષમાં ઊભા રહી રત્ન-વસ્ત્ર આભૂષણોના ઢગલા ભરબજારે દિવસે પૌષધ પણ પ્રારંભ કર્યો. એકવાર ખાસ ગ્રીષ્મના કરાવી લેનાર માટે સ્ત્રી-અગ્નિ અને કાચાપાણીના સ્પર્શની દિવસમાં ચૌવિહારો અટ્ટમ કર્યો અને સાથે પૌષધ, પણ પ્રતિજ્ઞા જાહેર કરાવી નિંદકોના મુખે જ ચારિત્રધર્મની પ્રશંસા વાતાવરણની ઉણતાના કારણે તીવ્ર તરસ લાગી અને ચાલુ કરાવી. પૌષધમાં જ પાણી વાપરી પારણું કરવાના અભદ્ર વિચારો પોતાનાજ ભાઈઓ નંદિષેણ, મેઘકુમાર તથા શોકય સતાવી ગયા. તે ભૂલના પ્રાયશ્ચિત્તના બદલે તેમણે વિચાર્યું કે માતાઓની દીક્ષામાં સ્વયં તરફથી ઠાઠ કરાવી લોકોમાં સંયમ- નગરીમાં જેમણે જેમણે પણ પોતાના નામથી પણ કીર્તિદાન માર્ગનો ઉલ્લાસ ખૂબ વધાર્યો. ચારેય તરફ જૈનશાસનની ગરિમા આપી પરબો, વાવડીઓ, કૂવાઓ વગેરે બંધાવ્યાં છે તે સૌને વધારવા સક્રિય ભોગ આપ્યો. આદ્રકુમાર જેવા અનાર્યદેશના પણ ધન્ય છે. અનુમોદના પૌષધમાં કરી જ સાથે પૌષધ પાર્યા રાજપુત્રને પણ આદિનાથ પ્રભુની પ્રતિમા ભેટ રૂપે મોકલાવી, પછી મગધાધિપતિ શ્રેણિક રાજાને મળી ભેટસોગાદ આપી ખુશ બોધ પમાડ્યો. સુલસ જેવા કસાઈપુત્રને પણ પશુવધનો કરી પોતાના નામની વિરાટ વાવડી બાંધવા અનુમતિ મેળવી ભયંકર હિંસક ધંધો ત્યાગ કરાવી અહિંસાધર્મનો પ્રસાર કર્યો. લીધી. પ્રસંગે-પ્રસંગે બધાયને પોતાની ચારેય પ્રકારની બુદ્ધિનો નંદવાષિકા નામની ચાર મુખવાળી વિશાળ વાવ તો પરિચય આપી હેરત પમાડ્યા. પણ આટઆટલી પ્રસિદ્ધિ બાંધીજ, સાથે નગરબહારની તે વાવની શોભા વધારી દેશીછતાંય પિતા શ્રેણિક તથા પરમપિતા પ્રભુ મહાવીર પ્રભુનો પરદેશી સૌને આકર્ષવા સારો ખર્ચ કરી ચારેય દિશામાં ઉપવનો ઉત્કટ વિનય કદી ન છાંડ્યો. પણ બંધાવ્યાં. વાવ અને ઉપવનની ઠંડકને કારણે વાતાવરણ ફરી પોતાના પિતા સાથે જ પ્રભુવીરની દેશના સાંભળ્યા પછી ગયું અને અનેક લોકો નવી વાવને વખાણવા લાગ્યા. તે પ્રશંસા અંતિમ રાજર્ષિ ઉદાયન રાજાની દીક્ષા જાણી વૈરાગ્ય પામ્યા. શ્રેષ્ઠિને ખૂબ ભાવી ગઈ. અને તે કારણે લોકોના અભિવાદનમાં પિતાને સંયમ માટે વિનવ્યા. છતાંય તાત્કાલિક અનુમતિ ન પ્રમાદમાં પડી પૌષધ વગેરે આરાધનાઓ પણ ગુમાવી. મળતાં અવસર જોતા રહ્યા અને વરસો પછી પિતાશ્રીના ક્રોધ અચાનક દેહમાં વિવિધ વ્યાધિઓ વ્યાપી જતાં સ્વસ્થતા વચનનો લાભ ઉઠાવી છટકી જઈ પ્રભુ વીર પાસે જ દીક્ષિત પણ ગુમાવી. અનેક ઉપચારો છતાંય હઠીલા રોગ ન હો, બલકે થઈ ગયા. મુનિવેશમાં અભયકુમારને જોઈ રાજા શ્રેણિકે જ રોગે શ્રેષ્ઠિનો જ ભોગ લઈ લીધો. વાવના પાણીમાં જીવ રહી ક્ષમાપના માંગી, ખૂબ અનુમોદના પણ કરી. શ્રુતજ્ઞાન અને ગયો હોવાથી મિથ્યાત્વ-યોગે તેઓ મૃત્યુ પામી પોતાનીજ બાહ્ય તપ દ્વારા વધુ પવિત્ર બની મુનિ અભય સર્વાર્થસિદ્ધ બંધાવેલી વાવમાં દેડકા રૂપે જમ્યા. પોતાની વાવની પ્રશંસા વિમાને ગયા છે. આવતા ભવે તો મોક્ષ નિશ્ચિત છે. સાંભળી દેડકાને જાતિસ્મરણજ્ઞાન થયું, પણ એક વાવ ખાતર Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy