SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ o૫૨ ચતુર્વિધ સંઘ મહાત્માએ નાગિલના વ્યસની સ્વભાવ અને ઉન્માદી મનનું - ૧૬ નાનું વ્રત - મોટું ઇનામ: સિંહ શ્રેષ્ઠી કારણ જણાવી વ્રત-નિયમમાં આવવા ભલામણ કરી, કારણ કે નંદાની શર્ત પ્રમાણે માયારૂપી કાજલ વગરના ધર્મની અશ્રદ્ધાની પ્રભુજીના શાસનના અમુક શ્રાવકોની સાધના પણ વાટ વગરના, સ્નેહનો નાશ ન કરતા તેલવાળો અને સમ્યકત્વને સીધુઓને પ્રેરણા-પાઠ આપી દે તેવી જોવા મળે છે. દરેક કંપાયમાન ન કરતો એવો ભાવદીપકવાળો પુરુષ પતિ તરીકે કાળમાં કોઈ ને કોઈ એવા આરાધક શ્રાવકો પાક જ છે, જેઓ મેળવવો હતો, પણ તેવો કોઈ પુરુષ પ્રયાસ છતાંય પરિચયમાં ગૃહસ્થ છતાંય સંયમી જેવા આચારવંત હોય છે. તેવાં ન આવવાથી અંતે યક્ષે દીધેલ રત્નદીપકવાળાનાગિલને પરણવા શ્રાવકરત્નોથી આ વસુધા ભાવિત-પાવિત છે. તે લાચાર હતી. આવા શ્રાવકો પૈકી સિંહ શ્રેષ્ઠીની વ્રતનિષ્ઠા, સંયમ નાગિલે પત્નીના મનને મનાવી અનુકુળ જીવન જીવવા અભિરુચિ ને ધર્મપુરુષાર્થ જાણવા-માણવા જેવાં છે. એક નાનો મહાત્મા પાસેથી તેમણે જ બતાવેલા ઉપાય પ્રમાણે સ્વદારા પણ નિયમ અતિચાર-રહિત પાલન કરતાં આત્માનું ઓજસ સંતોષ અને પરસ્ત્રીગમન વિરમણ વ્રત સ્વીકાર્યું. શીલ-વ્રતનો કેવું પ્રગટી શકે છે, એક અણુવ્રત જેવું ફળ આપી શકે છે તેવા પ્રભાવ જ એવો છે જેથી બધુંય વાતાવરણ સ્વયં અનકળ બનવા સત્ય પ્રસંગોમાં આ કથાના પાત્ર શ્રેષ્ઠી સિંહ એટલે ચુસ્ત જૈન લાગે છે. ઘેર આવી લીધેલ પ્રતિજ્ઞાની જાણ કરતાં જ નંદા ખૂબ શ્રાવક આનંદ પામી. બહુ સારી રીતે પતિને સાચવવા લાગી. બેઉ નિયમ લીધેલ કે પોતાના ઘર-સ્થાનથી સો યોજનથી વધુ વચ્ચેના બગડેલા સંબંધો પણ શીલ-વ્રતના પ્રતાપે સુધરી ગયા દૂર પ્રવાસ ન કરવો. પ્રતિજ્ઞા આજીવન માટેની હતી. તે અને બેઉ વચ્ચે પ્રીતિ જાગી. દિગ્વિરતિ વ્રત પરીક્ષાએ ચડી ગયું.. એકવાર નંઠા પિયર-ઘેર ગઈ હતી, ત્યારે મધ્યરાત્રિએ બન્યું એમ કે તે જ વસંતપુર નગરના રાજા કીર્તિપાલ ઘરની અગાસી ઉપર એકલા સૂતા નાગિલને પતિવિયોગી એક શ્રાવક સિંહ સાથે તેમના ગુણોથી આકર્ષાઈ ગાઢ મૈત્રી ધરાવતા વિદ્યાધર પુત્રીનો અનુકૂળ ઉપસર્ગ થયો, જેમાં પ્રથમ પ્રયાસમાં હતા. રાજપુત્ર ભીમનાં લગ્ન માટે નાગપુરના રાજા નાગચંદ્રની ભોગયાચનામાં નિષ્ફળ બનેલી તેણીએ છંછેડાઈને અગનગોળો રનમંજરી કન્યાને માંગ આવ્યું. કન્યાનાં ગણો. ૩૫. યોગ્યતા નાગિલ ઉપર ફેંકયો, પણ નવકાર-શરણે ગયેલ નાગિલને તે બધુંય જાણી-તપાસી રાજા કીર્તિપાલ પુત્ર ભીમને પરણાવવા અગ્નિ- પ્રકોપ જરાય પરેશાન ન કરી ટૂકડા બની ગયો. સહમત થઈ ગયો. અંતે નાગિલને વશ કરવા તે વિદ્યાધરી કન્યાએ નંદાનું પણ પોતાની વ્યવસ્તતાના કારણે પુત્રને પરણાવવા સવા નકલી રૂપ બનાવ્યું, પણ વ્રતધારી નાગિલને શંકા જતાં તેને સો યોજન દૂરના નાગપુર નગરે જવા અસમર્થ હોવાથી શબ્દોથી તર્જિત કરી. તાડના થતાં જ સામે આવતી વિદ્યાધરી રાજપુત્રના વિવાહની જિમેવારી મિત્ર શ્રેષ્ઠી સિંહને સોંપી. સ્થભિત બની ગઈ અને તેણીના પગ જડાઈ ગયા. શીલ-પ્રભાવે રાજાનો આગ્રહ, પણ પરાયા વિવાહકરણના પાપમાં પડી અનર્થ નાગિલ કપટ જાણી ગયો. પછી અનુકંપા લાવી તેણીને મુકત દંડના પાપમાં ઊતરવા સિંહ શ્રેષ્ઠીનું મન ન માન્યું, પાછું સો કરી, પણ પોતે અસાર સંસારથી ઉદ્વિગ્ન બની આજીવન યોજનની દિશાના નિયમનો પણ ભંગ થાય તેમ હોવાથી તેણે ચારિત્રવાન બનવા દીક્ષાની તલપવાળો થયો. રાજપુત્રના લગ્નકરણમાં પોતાની લાચારી દર્શાવી. નંદાને પાછી બોલાવી પોતાનો પ્રવજયા- પ્રસ્તાવ અને કોંધાવિષ્ટ બનેલ રાજાએ શ્રેષ્ઠી મિત્ર ઉપર આજ્ઞા ચલાવી બનેલ ઘટના કહી સંભળાવી. ધર્માત્મા શ્રાવિકાએ સ્વીકૃતિ કે જો લગ્ન કાર્ય પાર ન પાડે તો હજાર યોજન દૂર જવાની સજા આપી. બેઉ સંયમી બન્યાં. યક્ષદીપે નાગિલને સદાય પ્રકાશ મળશે. રાજાએ સત્તાનો દુરુપયોગ કરી પોતાનો અભિયોગ મળે તેમ સાથ આપ્યો. સુંદર સંયમ પાળી બેઉ આત્મા હરિવર્ષ ચલાવ્યો. જેથી રાજઅભિયોગના કારણે સિંહ શ્રેષ્ઠીએ “પડશે ક્ષેત્રમાં યુગલિક બન્યા. ત્યાંથી દેવતા બની પછીના જ ભવમાં તેવા દેવાશે''ના ન્યાયે લગ્ન કાર્ય માટે સહમતિ મનમારી મૂક માનવ- ભવ મેળવી મોક્ષે ગયા છે. ધન્ય છે પ્રભુએ દર્શાવેલ મને આપી. શીલ-વ્રતને. પણ નાગપુર જતાં રસ્તામાં જ ધર્મવાર્તાનો ધોધ વહાવી તત્ત્વબોધ આપી રાજપુત્ર ભીમની સંસાર-વાસના તોડી નાખી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy