SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૩. | ગમે તેવા આક્રમકોથી ફરવાની કે હારવાની વાત તો પ્રેમસૂરિ મહારાજે પણ તેમના પરાક્રમને “આણે વિજયા નામ દૂર રહી, એની સામે ઝઝૂમીને સફળતા પ્રાપ્ત કરીને જ રહે. સાર્થક કર્યું” એમ કહી બિરદાવ્યું હતું. યાદ આવે છે. પૂજ્યશ્રીના દાદી ગુરુ મ.ના આત્મશ્રેયાર્થે કરેલ તપસ્વીરત્ન સ્વ. પૂ. પાદ આ. ભ. ત્રિલોચનસૂરિ મ.સા. મહોત્સવ–પ્રસંગની સ્થિતિ. તથા પોતાના ગુરુદેવ સ્વ. પૂ. પાદ પ્રવર્તિની રંજનશ્રીજી મ. સા.ભયંકર કફનું એલાન હતું અને આ બાજુ પોતાની તથા નાં શુભાશિષે પૂજ્યશ્રીને પ્રવર્તિની પદ સુધી પહોંચાડ્યાં. નાનાં બધાં સાધ્વીજી મ. ની તીવ્ર ભાવના હતી ભવ્ય વરઘોડાના પૂજ્યશ્રીના જીવનમાં સરળતા, નિખાલસતા, લઘુતા ઘણો આયોજનની. સહુ મૂંઝાયાં, પણ ગુરુદેવ ન તો હાર્યા....ન દીર્ધપર્યાય ને મોટો પરિવાર હોવા છતાં ઠસ્સો–આડંબરનો ગભરાયાં અને સહુને કહ્યું, “ચિંતા ન કરો......આપણો વરઘોડો અભાવ ને અત્યંત સાદગી, ગુરુ ભગવંતો પ્રત્યે ભક્તિ, સંયમની નીકળશે.” અને પૂજ્યશ્રીની વચનસિદ્ધિમાં જેમને શ્રદ્ધા હતી કાળજી વિ ગુણોને જોઈ સિદ્ધાંત દિવાકર પૂ. પાદ ગચ્છાધિપતિ એવાં તેમનાં બે પૂ. વડીલ ગુરુબહેનો પૂ. પાદ પ્ર. ઇન્દ્રશ્રીજી શ્રી જયઘોષસૂરિ મહારાજા તથા પ્રશાંતમૂર્તિ પૂ. પાદ આ. ભ. મ.સા. તથા પૂ. વિનયપ્રભાશ્રીજી મ. સાહેબે કીધું, “બસ વસંતે રાજેન્દ્રસૂરિ મ. સાહેબે સહર્ષ અનુમતિ આપી અને પૂ. પાદ આ. કીધું છે એટલે બધું થશે જ ચિંતા ન કરો” અને શાનદાર ભ. રાજેન્દ્રસૂરિ મ.સા. તથા પૂ. પાદ આ. ભ. હેમચન્દ્રસૂરિ વરઘોડો નીકળ્યો પણ ખરો. ઓહ! કેવો જીત્યો છે. ગુરુબહેનોનો મ.સા.ના વરદ્ હસ્તે સંવત ૨૦૫૯ કા. વ. ૪ના શુભ દિવસે પણ પ્રેમ! ૬૪ છોડના ઊજમણા સહિત ૧૦,૦૦૦ થી વધુ માનવમેદનીની વરસાદના દિવસો નજીક આવી ગયા હતા. કટોકટીનો હાજરીમાં અને વિશાળ સંખ્યામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સમય હતો. મુંબઈ ચાતુર્માસાર્થે જવું અત્યંત આવશ્યક હતું. કોઈ | નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રવર્તિની પદવી થઈ. આ ભવ્ય જવા તૈયાર ન થયું. ત્યારે પૂ. ગુરુદેવે જવા માટે બીડું ઝડપ્યું. મહોત્સવમાં જેઓ નિશ્રા પ્રદાન ન કરી શક્યા તેઓનો પણ એક ત્યારે તો એક પૂ. મહાત્માએ કહ્યું પણ ખરું, “હિંમત કરો છો, જ અવાજ હતો “ખરેખર! યોગ્ય પાત્રને, યોગ્ય વ્યક્તિના હાથે, પણ વરસાદ તમારું સ્વાગત કરશે,” પણ આ તો હતા પૂ. યોગ્ય પદવી અપાઈ, તેનો અમને અનહદ આનંદ છે.” વડીલોનાં કૃપાજન. પૂ. પાદ પ્રવ. રંજનશ્રીજી મ.સા.નો હાથ આજે પણ અનેક સાધ્વીઓના યોગ અને ક્ષેમ કરતાં મુકાયો માથે અને ઉગ્ર વિહાર કરી પહોંચી ગયાં સમયસર પ્રવર્તિની પદને યોગ્ય રીતે વહન કરી રહ્યાં છે. ઉગ્ર સંયમ તપની મુંબઈ. કેવી મેળવી છે ગુરુકૃપા!!! આરાધના દ્વારા ૬૮ વર્ષની વયે અપ્રમાદપણે સાધના કરી જીવન નિપાણી જેવા ક્ષેત્રમાં શાનદાર ચાતુર્માસ કરી કાયમી સફળ કરી રહ્યાં છે. ખૂબ દીર્ધાયુ બની સ્વપરની આરાધના ખૂબ આયંબિલ ખાતું કરાવ્યું. લોકોની અપાર શ્રદ્ધા અને પ્રેમ સંપાદન સાધે, સધાવે એ જ હૃદયની અત્યંત શુભાભિલાષા અને કર્યાની સાક્ષી પૂરે છે આયંબિલ ખાતા પર અપાયેલ નામ “શ્રી શાસનદેવને પ્રાર્થના. વસંતપ્રભાશ્રીજી આયંબિલ ભવન.' સાગરના નીર ગાગરમાં સમાય ના”—આ છે પૂજ્યશ્રીના સાંનિધ્યમાં આવનારના દિલની શ્યામલતા ગુરુદેવના ગુણોની ગરિમા. દૂર થઈ ધવલતા પ્રગટે છે. અસમાધિમાંથી સમતા, પ્રસન્નતાને કથા છે આ ખમીરવંતી બાળાની! ! ! જેણે ખમીરવંતી ખીલવી શકે છે. ટૂંકમાં હતાશ થયેલાને હિંમત આપતી, પતિતને ખંભાતની ધરાને અને જિનશાસનની ખુમારીને પામી ખુબૂ પાવન બનાવતી પૂજ્યશ્રીની વાણીની ગંગામાં સ્નાન કરી કંઈક ફેલાવી ખુમારીભર્યું જીવન જીવી રહ્યાં છે. આત્માઓ સંયમમાર્ગ ગ્રહણ કરી સુંદર આરાધના કરી રહ્યા છે. –દિવ્યયશાશ્રીજી પૂજ્યશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યા સતત તેમના સાંનિધ્યને રાગ-વિરાગમાં પરિણમ્યો રાજિમતીના માર્ગને ઝંખી રહ્યાં છે, જેનું કારણ છે પૂજ્યશ્રીનું વાત્સલ્ય, પ્રેમ, ગ્રહણ કરી સરસ્વતીબહેન નિરાભિમાનતા, કરુણા. લગ્ન બાદ પણ વૈરાગ્યને ટકાવી, દઢ મનોબળને કેળવી, સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી થયાં સંયમમાર્ગે પ્રયાણ કરતાં જોઈ બ્રહ્મચર્યનિષ્ઠ પૂ. પાદ આ. ભ. સંવત ૨૦૦૮ની સાલ છે. આસો માસ છે. સ્થંભનપુરની Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy