SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૫ અનેક પદવીઓથી વિભૂષિત : અનેક અનુષ્ઠાનોતા પ્રેક વર્તમાન શ્રમણી સમુદાયમાં આદર્શ જીવળવવાંધો જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણીરત્નો કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગો સુધીના ધર્મસાધકોને ગુરુ–ગુરુણીસેવા, આગમસેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થતાં રહ્યાં છે અને જેઓએ આગમનાં ગૂઢ રહસ્યોનું પ્રતિપાદન કરી સંયમજીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે, એ શીલ-સંસ્કારધારિણીઓએ પોતાના વિરલ વ્યક્તિત્વ વડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્મા ઉપર છવાયેલી મલિનતા ધોવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની સ્ત્રીરત્નોએ આજસુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમવિરાગની શાશ્વત સુવાસ રેલાવી છે તેઓ સાચે જ ભક્તિ શ્રદ્ધા અને વંદનના અધિકારી છે. નમન હો એ મહાદેવીઓને, ત્યાગમૂર્તિ તપસ્વીઓને. સમયે સમયે પ્રગટેલી સિદ્ધિમાર્ગની શીધ્ર સાધિકા આ શાસનદીપિકાઓ ધર્મસંસ્કૃતિને અજવાળતી રહી છે. એ આપણું અહોભાગ્ય છે. વર્તમાન સમયના આચારસંહિતાનાં એવાં આદર્શ જીવનવૃત્તાંતો જાણીએમાણીએ. - સંપાદક પૂ. મહત્તરા સાધ્વી શ્રી શિવશ્રીજી મ.સા. ૧૯૨૧માં જન્મ લઈ સં. ૧૯૫૧માં આજથી ૧૦૯ વર્ષ પહેલાં કચ્છ ગોધરા ગામે પૂ. દાદા શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી કચ્છની સુથરા પંચતીર્થીમાં જ્યાં ૯ ટૂંકો રમણીય દર્શનીય મ.સા.ના વરદ્હસ્તે સંયમ સ્વીકારી, મહત્તરા સા. શિવશ્રીજીનાં બિરાજે છે એવા સાંધાણ ગામે આજથી ૧૬૦ વર્ષ પહેલાં સં. ૧૯00 માં જન્મ લઈ સોનબાઈ નામ ધરાવી અંતરે વૈરાગ્યભાવ ચરણનું શરણ સ્વીકારી સા. કનકશ્રીજી નામ ધરાવી સંયમયાત્રાનો પ્રારંભ કરી, સમ્યક જ્ઞાનનાં વારિ વરસાવી, જગાવી, અણગારના શણગાર સજી સુથરી તીર્થે સં. ૧૯૪૯માં સગુણોની સૌરભ ફેલાવી, સાધનાના સોનેરી પંથે સિદ્ધિનાં અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ.સા.ના વરદ્હસ્તે દીક્ષિત બની, આજથી ૧૧૧ વર્ષો પહેલાં અચલ શિખરો પ્રાપ્ત કરવા સ્વરૂપે મહત્તરા પદથી વિભૂષિત બન્યાં. આપના આ પ્રબળ પુરુષાર્થ ભર્યા પ્રગતિકારક મંડાણ જે ગચ્છની વર્તમાન શ્રમણી પરંપરામાં પ્રથમ સ્થાને, ગચ્છના વડેરા મહત્તા સ્થાને બિરાજી સાધ્વીશ્રી શિવશ્રીજી નામ ધરાવી, સુંદર અચલગચ્છની ઉજવેલ પરંપરાને ગૌરવ અપાવનારાં બન્યાં છે. વંદન હો એ પવિત્રાત્માનાં ચરણે ! આચાર ધર્મની સુવાસ પ્રસરાવી ગચ્છની ગરિમાને વધારનારાં બન્યાં. ખરેખર એમનું પ્રચંડ પુણ્ય એ છે કે આજે પણ જ્યારે પૂ. સાધ્વીશ્રી લાવયશ્રીજી : ગચ્છ-ગગનાંગણે દીક્ષા-વડી દીક્ષાના પ્રસંગો ઉપસ્થિત થાય છે કચ્છના માંડવી તાલુકામાં ઐતિહાસિક પ્રસંગોથી પ્રસિદ્ધ ત્યારે નૂતન સાધ્વીજીઓના નામસ્થાપન વખતે ગચ્છની શાખા- બનેલ ગોધરા ગામે જન્મ ધારણ, કરી લીલબાઈ નામે બાલ્યકાળ પ્રશાખામાં વડેરા તરીકે એ પુણ્યવંતા આત્માનું પ્રથમ નામ સુસંસ્કારોથી દીપાવી, અનુક્રમે સગુરુ સત્સંગે વૈરાગ્યના નિર્મળ સ્મરણ કરાય છે. અચલગચ્છના વર્તમાન તમામ શ્રમણીગણમાં ભાવો જગાવી, માંડવી બંદરે સં. ૧૯૫૨માં દાદાસાહેબશ્રી તેઓ મુખ્ય મહત્તરાનું સ્થાન પામ્યાં છે. ગૌતમસાગરસૂરિજી મ.સા.ના હાથે ચારિત્ર ગ્રહણ કરી, મહત્તરા પૂ. મહત્તરા સાધ્વીશ્રી સા. શ્રી કનકશ્રીજી મ.સા.નું શરણ સ્વીકારી સા. લાવણ્યશ્રીજીના નામે સંયમજીવનનો શુભારંભ કરી, આંતર ગુણવૈભવને ખીલવી પૂ. મહત્તરા સાધ્વીશ્રી કનકશ્રીજી મ.સા. : કચ્છના કંઠી ગચ્છની સુવિહિત આચાર પરંપરાને વિશેષે દેદીપ્યમાન બનાવી તાલુકામાં ઉનડોઠ ગામે આજથી ૧૩૯ વર્ષો પહેલાં વિ. સં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy