SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ ચતુર્વિધ સંઘ નિર્દોષ ગોચરીના અભાવે ૧૫ દિવસ સુધી (પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.) ચણા આદિ સૂકી વસ્તુઓથી નિર્વાહ! ! ! તેમના સંસારી પરિવારમાંથી કુલ ૬ જણાએ દીક્ષા લીધેલ પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા. છે. તેમાંથી તેમના બે કાકા હાલ આચાર્ય તરીકે સુંદર શાસન પ્રભાવના કરી રહેલ છે. માત્ર ૪૭ વર્ષની ઉંમર અને ૨૮ વર્ષનો દીક્ષા-પર્યાય હોવા છતાં લગભગ ૧૦૦ જેટલા શિષ્યા-પ્રશિષ્યાઓનું વિશાળ તપ-જપથી કેન્સરને કેન્સલ કરતાં શ્રમણી વૃંદ ધરાવતા સાધ્વીજી ભગવંતે છ'રીપાલક સંઘ સાથે ઉત્કૃષ્ટ આરાધક સાધ્વીજી જેસલમેર તીર્થની યાત્રા કરી. પાછા ફરતી વખતે સંઘવી તરફથી પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. બધી વ્યવસ્થા હોવા છતાં પણ તેનો સ્વીકાર ન કરતાં, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની અશકયતા ૧૬ વર્ષની વયે દીક્ષિત થઈને આજે ૪૮ વર્ષની દીક્ષા પર્યાય ધરાવતાં એક ઉત્કૃષ્ટ આરાધક, અને જિનશાસનના હોવાથી ૧૫-૧૫ દિવસ સુધી ચણા આદિ સૂકી વસ્તુઓથી જીવનનિર્વાહ કર્યો! ગુરુણીનો આવો આચાર જોઈને શણગાર એવા એક અણગાર-સાધ્વીજી ભગવંતની આરાધનાની શિષ્યાઓએ પણ તેમનું અનુકરણ કર્યું! ! ! વાતો ભાવપૂર્વક વાંચો. છેલ્લાં ૩૦ વર્ષથી માંડીને હવે આજીવન કાપમાં સાબનો આ સાધ્વીજી ભગવંતે માવજીવ માટે ફરસાણ, મેવો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા છે! અને ફૂટનો ત્યાગ કરેલ છે. તદુપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી ચાતુર્માસમાં મિષ્ટાન્ન, કડક વસ્તુ, કડા વિગઈ આદિના ત્યાગ દરરોજ ૫૧ બાંધી નવકારવાળીના જાપ કરે છે. બનતાં પૂર્વક માત્ર ત્રણ જ દ્રવ્ય વાપરે છે! તેમણે વિશસ્થાનક, અઠ્ઠાઈ, સુધી એકી બેઠકે ૬-૭ કલાક સુધી આટલા જાપ કરે છે ! ૨૪ અક્રમ આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ પણ કરેલ છે. કલાકમાં ફકત અઢી કલાક (રાત્રે ૧૦ થી ૧૨ા) જ આરામ કરે બાહ્ય તપની સાથે સાથે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, છે! ૩૦૦ ઉપરાંત અદમ કરી છે! રત્નાકરાવતારિકા સુધી ન્યાયના ગ્રંથો, કમ્મપયડી સુધીનું કર્મ | તેમને કેન્સર થયેલ ત્યારે દવા ન લેતાં ૮૧ આયંબિલ સાહિત્ય, આચારાંગ-ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમો વગેરેનું તથા ૧૫ ચોવિહારી અઠ્ઠમ તપ સાથે નવકાર મહામંત્રનો જાપ કરતાં કેન્સર મટી ગયેલ. લોહીની ઉલટી થતાં કેન્સરના સુંદર અધ્યયન કર્યું છે. કીટાણુઓ દૂર થઈ ગયેલ! તેમનું ઉત્કૃષ્ટ સંયમજીવન જોઈને અનેક ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓએ તેમની પાસે સંયમ ગ્રહણ કરેલ છે. તેમાંથી સળંગ ૫૦૦ આયંબિલ કર્યા ત્યારે પણ આયંબિલમોટા ભાગનાં સાધ્વીજી ભગવંતો વર્ષમાં માત્ર એક જ વાર ખાતામાંથી ન વહોરતાં ઘરોમાંથી જે સૂઝતું મળે તેનાથી જ વસ્ત્રોનો સાબુથી કાપ કાઢે છે! કેટલાંક સાધ્વીજી ભગવંતોને આયંબિલ કરતાં. ઘણી વખત ફકત રોટલી અને પાણી કે ખાખરા માવજીવ મિષ્ટાન્ન, ફરસાણ, ફૂટ આદિનો ત્યાગ છે. મોટા અને પાણીથી આયંબિલ કરતાં! ! ! ભાગનાં સાધ્વીજી ભગવંતો ઓછામાં ઓછા એકાસણાનું તપ ૨૨ જેટલા શિષ્યા-પ્રશિષ્યાઓનો પરિવાર ધરાવતાં કરે છે, કેટલાક પોતાના હાથે જ કેશલોચ કરે છે, કેટલાંક આ સાધ્વીજીએ નીચે મુજબની પ્રતિજ્ઞાઓ આજીવન માટે સાધ્વીજીઓએ કમ્મપયડી, ખવરાસેઢી વગેરેનો પણ અભ્યાસ | સ્વીકારેલ છે. કરી લીધો છે! શ્રાવિકા-શિબિરનું આયોજન પણ દર વર્ષે હવે શિષ્યા બનાવવી નહીં. (પ્રશિષ્યાની છૂટ), તેમની નિશ્રામાં થાય છે. મિષ્ટાન્ન-ફરસાણ ફૂટ-મેવો વાપરવો નહીં, ખાદીનાં જ કપડાં આ શાસનપ્રભાવક સાધ્વીજી ભગવંતના નામનો પૂર્વાર્ધ વાપરવાં, બે જોડીથી વધારે કપડાં રાખવા નહીં, કોઈને ટપાલ જેટલા પ્રમાણમાં આપણી પાસે હોય તેટલા પ્રમાણમાં સાનુકૂળ લખવી નહીં, વાસક્ષેપ કે રક્ષાપોટલી આપવી નહીં, કોઈને સહેજ સંયોગો અને સામગ્રીની પ્રાપ્તિ થાય છે તથા ઉત્તરાર્ધ દરેકના પણ મનદુ:ખ થાય તેવું બોલાઈ જાય તો અટ્ટમ કરવી, હાથમાં છે વત્તે અંશે હોય જ છે. તેમનું સંપૂર્ણ નામ પણ કોઈની સહેજ પણ નિંદા સંભળાઈ જાય તો આયંબિલ દરેકના હાથમાં ઓછા-વત્તા પ્રમાણમાં હોય જ છે! કરવો...ઇત્યાદિ! ! ! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy