SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ ચતુર્વિધ સંઘ એવો થાય છે. તેમની તપશ્ચર્યાદિ આરાધનાની ભૂરિશઃ હાર્દિક પેસી ગયો! આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી જાય. આંખ અનુમોદના... (પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી મ.સા.) સૂઝીને ટેટા જેવી થઈ ગઈ! છતાં પણ આ મહાત્માએ તેની આંખમાં મંકોડો પ્રવેશી ગયો છતાં આત્મજ્ઞ પરવા કરી નહીં. “જો આંખને ચોળીશ તો મંકોડાને ત્રાસ થશે” એમ વિચારી કરુણાવંત આ સાધ્વીજી ભગવંતે આખી રાત એમ સાધ્વીજીની અજબ સમતા! જ નવકાર મહામંત્રના સ્મરણના બળે સમતાપૂર્વક પસાર કરી ! પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી મહારાજ સવાર થતાં એ મંકોડો પોતાની મેળે બહાર નીકળી ગયો. કેવી એ હતાં યોગનિષ્ઠા, સ્વાનુભૂતિસંપન્ન, વ્યવહાર- અદ્ભુત સહનશીલતા! જીવદયાની કેવી ઉત્કૃષ્ટ ભાવના! ! નિશ્ચયના અદ્ભુત સમન્વયકારી, યથાર્થનામી સાધ્વીજી ભગવંત. દેહાધ્યાસ ઉપર કેવો અજોડ વિજય! ! ! એમના જીવનમાં ઉદય પામેલા અગણિત ગુણોનું વર્ણન કરવા (૩) અંત સમયે પણ જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞાનું પાલન માટે આ કલમ ઘણી જ વામણી ભાસે છે. અપ્રમત્તપણે ગુરુસેવા અશાતા વેદનીય કર્મના ઉદયથી છેલ્લાં ૪ વર્ષ સુધી સાથે મૌન, જાપ, ભકિત અને ધ્યાનના પ્રભાવે ઘણી જ ઉચ્ચ તેમની તબિયત ઘણી નાદુરસ્ત રહેતી. કોઈક વાર લોહીના ઝાડા આધ્યાત્મિક અવસ્થાને તેઓ પામેલાં હતાં. તેમના જીવનના થઈ જવાથી ખૂબ જ અશકિત થઈ જતી, છતાં પણ કોઈ નવા અનેક પ્રસંગોમાંથી માત્ર ત્રણેક પ્રસંગોને અહીં ટૂંકમાં જોઈશું. આંગતુકને ખબર ન પડે કે આ સાધ્વીજી બિમાર હશે. એવી (૧) વીંછીનો ડંખ છતાં ડોળી ઉપાડીને ૩૫ કિ. મી.નો અભુત પ્રસન્નતા અને તેજ હંમેશાં તેમની મુખમુદ્રા ઉપર વિહાર : છવાયેલાં રહેતાં હતાં. સં. ૨૦૦૮માં દીક્ષા લીધા બાદ વડી દીક્ષાના યોગ ચાલુ સં. ૨૦૩૧માં છેલ્લા ચાતુર્માસ વખતે તેમની તબિયત હતા. તે વખતે પૂ. ઉપાધ્યાયજી ભગવંત (પાછળથી અચલ ઘણી જ નાદુરસ્ત હતી. ગુરુભકત શિષ્યાઓ તેમને આવી ગચ્છાધિપતિ આચાર્યશ્રી)નાં વયોવૃદ્ધ બા મહારાજ ત્યાંથી સ્થિતિમાં છોડીને અન્યત્ર ચાતુર્માસ જવા ઇચ્છતાં ન હતાં. છતાં લગભગ ૭૦ કિ. મી. દૂર એક તીર્થમાં બિરાર્જમાન હતાં. તેમને પણ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાને શિરોમાન્ય કરીને પોતાનાં પોતાની પાસે તેડી લાવવા માટે કોઈ બે સાધ્વીજી મહારાજોને શિષ્યા-પ્રશિષ્યાઓને જુદા જુદા ૭ સ્થળે ચાતુર્માસ કરવા માટે મોકલવા માટે પૂ. ઉપાધ્યાયજી મ.સા. એ સૂચન કર્યું. ૭૦ કિ.મી. મોકલી દીધાં! ! ! સુધી ડોળી ઉંચકવાની કોઈની હિંમત ચાલતી ન હતી. ત્યારે એ જ ચાતુર્માસમાં કા. સુ. ૮ની રાત્રે તેમનો દેહવિલય નવદીક્ષિત ઉપરોક્ત સાધ્વીજી ભગવંતે ગુર્વાજ્ઞા મેળવીને જોગ થયો. તેનાથી થોડા દિવસ અગાઉ ચારેક કિ.મીના અંતરે બીજા પૂર્ણ થતાંની સાથે જ પારણાના દિવસે પોરસી બિયાસણું કરીને ગામમાં તેમનાં થોડાક શિષ્યાઓ ચાતુર્માસ બિરાજમાન હતા. બીજા એક સાધ્વીજી ભગવંતને સાથે લઈને વિહાર કર્યો. ઉગ્ર તેમણે દર્શનાર્થે આવવાની અનુમતિ મંગાવી, પરંતુ સંયમ વિહાર કરીને તીર્થમાં પહોંચી ગયાં. ત્યાંથી વયોવૃદ્ધ સાધ્વીજીને જીવનની મર્યાદાઓના ચુસ્તપણે પાલક એવાં તેઓશ્રીએ પ્રત્યુત્તર ડોળીમાં સાથે લઈને લગભગ અર્થે રસ્તે પહોંચ્યાં ત્યારે એમને મોકલાવ્યો કે-“ચાતુર્માસિક શાસ્ત્ર મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને (નવદીક્ષિતને) પગમાં વીંછી કરડ્યો! ભયંકર વેદના થવા લાગી, અત્રે આવવા કરતાં જ્યાં છો ત્યાં જ રહીને શુભ ભાવના-પૂર્વક છતાં પણ વેદનાને ગણકાર્યા વિના, સમયસર ગુરુ મહારાજ પાસે નવકાર મહામંત્રનો જાપ કરો તો સારું.” શાસ્ત્રીય મર્યાદાઓના પહોંચવાનું હોવાથી ઉપચાર માટે વચ્ચે કયાંય રોકાયા વિના, ફકત પાલન માટે કેવી જાગરૂકતા!... પગમાં પાટો બાંધીને વિહાર ચાલુ રાખ્યો અને સમયસર ગુરુ મહારાજ પાસે પહોંચી ગયાં! તેમની આવી ગજબની નાદુરસ્ત તબિયતમાં પણ તેમણે સળંગ ૨૭ આયંબિલ સહનશીલતા અને હિંમત વગેરે જોઈને ગુરુ મહારાજે મન મૂકીને કર્યા હતાં. આયંબિલમાં માત્ર મગનું પાણી અને થોડા ભાત લતાં તેમના ઉપર આશીર્વાદની અમીવૃષ્ટિ કરી!... હતાં. છતાં પણ અપ્રમત્તભાવ ગજબનો હતો. (૨) એક આંખમાં મંકોડો છતાં અજબ સમતા : તબિયતની છેલ્લી ગંભીર અવસ્થામાં ડૉકટરની સલાહ મુજબ જ્યારે રાત્રે અણાહારી ઔષધ તરીકે સહેજ અંબર તેમના એક વખત રાતના સમયે તેઓશ્રીની આંખમાં મંકોડો મુખમાં નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે બધાને લાગતું હતું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy