SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ ચતુર્વિધ સંઘ જ્યારે તેમણે સળંગ ૨૦-૨૦ ઉપવાસ દ્વારા વીશસ્થાનક માત્ર આઠ વર્ષની બાળ વયે દક્ષાએ પ્રથમ ઉપધાન કર્યું તપની આરાધના કરી ત્યારે ઉપરોકત આચાર્ય ભગવંતે તેમને અને ત્યારથી દીક્ષાની ભાવનાનાં બીજ રોપાઈ ગયાં! આશીર્વાદ સહ પ્રેરણા કરી કે-“૨૦ માસક્ષમણ દ્વારા અરિહંત પરંતુ દક્ષાની દીક્ષા થાય તેનાથી પહેલાં તેની મોટી બહેન પદની આરાધના કરો.” પૂ. ગુરુદેવના આશીર્વાદને સફળ કરવા નીલાનો દીક્ષા માટે નંબર લાગી ગયો. ૧૪ વર્ષની નાની વયમાં માટે આ સાધ્વીજી ભગવંતે તથા જેમનું દૃષ્ટાંત હવે વર્ણવવામાં નીલાએ સંયમ સ્વીકાર્યું અને અપ્રમત્તપણે પંચાચારની સાધનામાં આવશે તે સાધ્વીજી ભગવંતે પણ મદ્રાસ ચાતુર્માસ દરમ્યાન આગળ વધ્યા. કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત-પ્રાકૃત માસક્ષમણનો પ્રારંભ કર્યો અને માત્ર પાંચ વર્ષના અલ્પકાળમાં વ્યાકરણાદિનો સુંદર અભ્યાસ કર્યો. સાથે સાથે બે માસક્ષમણ, ૨૦ માસક્ષમણની આરાધના બંને જણાએ પૂર્ણ કરી!!! એ બે વર્ષીતપ, બે વાર સોળભતું, અઠ્ઠાઈઓ, સળંગ ૫00 આરાધના દરમ્યાન આખો મહિનો મૌન સાથે મુખ્યત્વે જાપ આયંબિલ, વર્ધમાન તપની ૭૦ ઓળી, સિદ્ધિતપ, ચત્તારિઅટ્ટતેમજ સ્વાધ્યાય ચાલુ હોય! દશ-દોય તપ આદિ તપશ્ચર્યા દ્વારા જીવન ધન્ય બનાવ્યું. તપની સાથે સમતા એટલી બધી કે પીવાનું પાણી ઠંડું વર્તમાનમાં અધ્યાપનનું કાર્ય સમુદાયમાં સુંદર કરાવી રહ્યાં છે. હોય કે ગરમ હોય યા વહેલું-મોડું મળે તો પણ કોઈ દિવસ સુંદર મરોડદાર અક્ષરોના કારણે સમુદાયની સેવાનો લાભ લઈ ફરિયાદ નહીં. પોતાની તપશ્ચર્યા દરમ્યાન બીજાં સાધ્વીજી રહ્યા છે. તેમના નામનો પૂર્વાર્ધ નિગમ વગેરે સાત...વાચક શબ્દ માસક્ષમણમાં જોડાયાં હોય તો અવસર મળતાં તેમની છે અને ઉત્તરાર્ધ એક સુપ્રસિદ્ધ તીર્થંકર પરમાત્માના વૈિયાવચ્ચનો લાભ પણ લઈ લે! અધિષ્ઠાયિકા દેવીના નામનો પૂર્વાર્ધ થાય છે. તેમના ૨૫-મ-રજત માસક્ષમણની પૂર્ણાહુતિ પ્રસંગે (પૂ. સા. શ્રી નયપધાશ્રીજી મ.સા.) મદ્રાસમાં ૨૩૭ માસક્ષમણની રેકર્ડ રૂપ તપશ્ચર્યા થઈ હતી! ! ! એમની દીક્ષા બાદ ૧૦ વર્ષ રહીને દક્ષાની દીક્ષા થઈ. ૨૫-માં માસક્ષમણ દરમ્યાન દરેક અટ્ટમનું પચ્ચખાણ દીક્ષાની સાથે જ નાના જોગ અને મોટા જોગની સળંગ મદ્રાસવાસી ભાવિકોએ વાજતે ગાજતે તપસ્વીને પોતાના આરાધના એક પણ દિવસ પાડ્યા વગર, અખંડપણે છે ગૃહાંગણે પદાર્પણ કરાવીને કોઈને કોઈ અભિગ્રહ ધારણ કરવા મહિનામાં પરિપૂર્ણ કરી. પૂર્વક કરાવેલ.. પોતાના જીવનમાં ૧૦૮ માસક્ષમણ કરવાની તેમની તીવ્ર ત્યારબાદ ઉત્તરોત્તર તપશકિત વિકસિત થતાં તેમણે ભાવના છે. શાસનદેવ તેઓશ્રીની આ ઉત્તમ ભાવના પરિપૂર્ણ અત્યાર સુધીમાં ૩૦ માસ ખમણ, ૨૦ વખત સળંગ ૨૦ કરવા માટેની શકિત આપે તેમજ તેઓશ્રી નિરામય દીર્ધાયુષી ઉપવાસ દ્વારા વીશસ્થાનક તપની આરાધના, ૧૬ ઉપવાસ, ૩૬ બને એ જ શુભાભિલાષા સહ તેમની તપશ્ચર્યાદિ આરાધનાની ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ (કુલ ૩૬) એક વર્ષમાં ૭૧ અટ્ટમ (કુલ પ્રાયઃ ૧૮૫ અટ્ટમ), ૨ ભૂરિ ભૂરિ હાર્દિક અનુમોદના. વર્ષીતપ, સિદ્ધિતપ, ધર્મચક્રતપ, સળંગ ૧૦૮ આયંબિલ, વર્ધમાન તેમના નામનો પૂર્વાર્ધ પદ્ય રચનાઓ માટે વપરાતો બે તપની ૪૦ ઓળીઓ વગેરે વિશિષ્ટ તપશ્ચર્યાઓ દ્વારા જીવનને અક્ષરોનો એક શબ્દ છે. તેનો અર્થ “સૂત્ર' એવો પણ થાય છે તપોમય બનાવેલ છે. તપની સાથે જાપ, અભ્યાસ, વૈયાવચ્ચ, તથા ઉત્તરાર્ધનો અર્થ લક્ષ્મી એવો થાય છે! ભકિત તેમજ સંયમની અન્ય દરેક ક્રિયાઓમાં તેમનો અચૂક ફાળો તેમનાં ગુરુણીશ્રીએ ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરેલ છે. હોય જ. ચિત્ત-પ્રસન્નતા અને મિલનસાર વ્યકિતત્વના કારણે પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી મ.સા. સહુના પ્રીતિપાત્ર અને આદરણીય બન્યાં છે. સં. ૨૦૦૭માં તેમનો જન્મ થયો હોવાથી હાલ તેમની ઉંમર ૫૪ વર્ષની છે. ઉપરોકત મહાતપસ્વી સાધ્વીજી ભગવંતની લગભગ સાથે જ દરેક તપશ્ચર્યામાં જોડાયેલાં બીજા સાધ્વીજી ભગવંતનું તેમના નામના પૂર્વાર્ધનો અર્થ પ્રકાશ આપનાર એક વસ્તુ ગૃહસ્થપણાનું નામ દક્ષા હતું. નાનકડી દક્ષા પોતાની માતા સાથે થાય છે તથા ઉત્તરાર્ધ એક નામ કર્મની પુણ્ય પ્રકૃતિને સૂચવે છે ઉપાશ્રયે જાય ત્યારે વાસક્ષેપ આપતાં કવિકુલકિરીટ આચાર્ય શું કે જે આવી વિશિષ્ટ તપશ્ચર્યાને કારણે તેમને સહેજે પ્રાપ્ત થયેલ ભગવંતશ્રી કહે કે- તારું નામ દક્ષા નહીં, પણ દીક્ષા.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy