SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા કહા'ની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ના ઇતિહાસ, પારા : ૩૫૫). રોજ પાલનપુરમાં હતી. વાદી કુમુદચંદ્ર ઃ એકવાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ કપર્દિની પુત્રી સમયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી - આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા લીધી. ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરભવ વધતો જાય એવી બીજાં સાધુ-સાધ્વી હતાં. સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે, પણ આ. મેરૂતુંગસૂરિ : આ. મેરૂતુંગસૂરિના પરિવારમાં સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ હતો. તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.” આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ શ્રી શાંતિનાથચરિત્ર', “સુરપ્રિયચરિત્ર', “વિવિધ છંદોમાં ચિત્રમય સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યાં અને પાટણના સંઘને પં. જિનસ્તોત્રો તેમજ “ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામામય સ્તવન'ની માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, ૧૧૩ છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં. પાટણમાં શાસ્ત્રાર્થ કરવો.” ભ. સંયમરત્નસૂરિ : આ સમયે આગમગચ્છની આ. વજસેનસૂરિ : આ. વજસેનસૂરિએ સં. ૧૩૪૮ના લધુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સહેમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. સુંદરી, વિજયલમી સા. પાલક્ષ્મી અને સા. ચારિત્રલકમીની વિનંતીથી પોતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, ૧૬૪૯ના આસો સુદ ૩ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો. મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથ ચરિત્ર' લખ્યું હતું. દેમતી ગણિની આર્યા પદ્મશ્રી : પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની (શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨ પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦) મૂર્તિ બિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે આ. વિમલચંદ્રસૂરિ તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને નંદાગણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના દેરાસરમાં સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યા હતાં. સં. ૧૨૯૮ની આર્યા પદ્મશ્રીની પ્રતિમા છે. આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ પ્રવર્તિની સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી હતી. આચાર્યશ્રી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. અહીં સં. આ. જિનચંદ્રસૂરિ ઃ તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીએ અણશન કર્યું. મહત્તરાએ સં. ૧૪0૬માં “અંજના સુંદરીચરિત્ર' રચ્યું. શ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ સાધ્વી દેવશ્રી ગણિની તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર આશુક : સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈ- રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે પ્રાંતિજના પ્રદ્યુમ્ન જૈન તથા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy