SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫ તવારીખની તેજછાયા નદીના નીરથીયે ઉજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ- મરુદેવી ગણિની વગેરે કુલ્પાક તીર્થમાં પધારેલ છે. સદાચાર–સંસ્કાર ને નિર્મળતાનો સંદેશ આપતાં રહ્યાં છે, વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં સાધ્વીજી મ. સં. ભવિષ્યમાં આપતાં રહેશે. જેમ શ્રમણો વિશ્વમાં જૈનધર્મને ગુંજિત ૧૧૫૭માં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિ કરનાર આધારસ્થંભો છે તેમ સાધ્વીસંઘ જૈનસંઘની આધારશિલા રચવામાં પં. અભયકુમાર, ૫. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, છે. જૈનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું ૫. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત સામે પડકાર સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. ફેંક્યો છે : “અમે અધિકારનાં ભૂખ્યાં નથી, કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે.” સાધ્વીસંઘ કર્તવ્ય-પંથે તત્પર છે અને તત્પર મહત્તરા-ગણિની : ભંડારનિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશાશ્રી ગણિની અને શિવાદેવી રહેશે. માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યનો પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે. મહત્તરા નામે ખ્યાત થયેલ. - આચાર્ય પ્રધુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયનાં તવારીખની તેજછાયા સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી [પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના જે તે સમયકાળ દરમ્યાન મહત્તરા, સા. ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ સાધ્વીજીઓના યોગદાનનાં પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ.] ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી. સા. | મુનિસંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. આસપાસમાં વજસ્વામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિ મ.ના નિર્મલમતિશ્રી આપ્યું હતું. સ્વર્ગગમન પછી મુનિસંમેલન થયું. આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય પદ્યદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. મહત્તર, ૨ મહત્તરા, ૧૨ પ્રવર્તિની, ૫00 સાધુ, ૭00 સાધ્વીજી હેમચંદ્રસૂરિના સટીક યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિઓ લખી મ. હાજર હતાં. આ. પદ્યદેવસૂરિને આપી હતી. મહાન ગુરુવરના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર સોલાક ? તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી અને ચાંદાક, રત્ન, વાહાકદેવી તથા ધાહીદેવી નામે સંતાનો હતાં. આર્ય મહાગિરિજી, આર્યા યક્ષા વગેરેથી એમનું પાલન- ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. અભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી વાલ્હાના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જૈન ઇતિહાસના થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, ગ્રંથો સાક્ષી આપે છે. જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની આગમવાચના-મોટા મુનિસંમેલનમાં સાધ્વીજી હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી. તેમનું નામ મ.: કુમરગિરિ ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું, તેઓ વિદુષી હતાં. (સં. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ ૧૩૧૩-૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં. તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ–દેવાચાર્ય વગેરે ૨00 શ્રમણો આ. મંત્રીના રાજ્યકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલના પુત્ર સુસ્થિત વગેરે ૩00 સ્થવિર કલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ “જ્ઞાનપંચમીની કથા’ ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી. અંગો અને ૧૦ પૂર્વોના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ. આહડ : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા શ્રીપાલ, ધાંધક, પાસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પાસિંહની પુત્રી કલ્યાણશ્રી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. ભાવસુંદરી કીર્તિ ગણિની શિષ્યા બની હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy