SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૬૫o સહન કરવાનો આવતાં સાધ્વી સુકુમારિકા સ્વયં ધર્મસંકટમાં પડી જીવનકથન અનોખું અનેરું છે. કદાચ ઉપલક નજરે જીવનકથા ગઈ, કારણ કે પોતાના દેહનું લાવણ્ય જ પોતાની અરક્ષા અને વાંચતાં વિશ્વાસ પણ ન બેસે અથવા વિસ્મય પણ થાય, છતાંય ભાઈ મહાત્માની અસલામતીમાં નિમિત્ત બનેલ હતું. તેથી બધીય બલિહારી છે પ્રભુ-શાસનની કે જેની ઉત્તમોત્તમ ક્રિયાઓ કરતાં પ્રકારના ક્લેશ સંકલેશ ટાળી સૌની શાંતિ માટે સાધ્વીજીએ સ્વયં તથા વૈયાવચ્ચના અપ્રતિપાતી ગુણ થકી અનેક જીવો ઉપવાસ ઉપર ઉતરી અણસણ સ્વીકારી લીધું. કાયા ક્ષીણ બનતી અપ્રતિપાતી કેવળજ્ઞાનને વર્યા છે. ચાલી. સાથે રૂપ પણ હણાવા લાગ્યું. ઉપવાસમાં આગળ વધતાં ભરતક્ષેત્રના પૃથ્વીપુર નગરના રાજા પુષ્પકેતુની રાણી દેહની દુર્બળતાએ ઘેરો લીધો અને સાધ્વીજી મૂછ પામી ગયાં. પુષ્પાવતીની એક માત્ર પુત્રી તે જ પુષ્પચૂલા. સાવ ભદ્રિક ગાઢ નિદ્રામાં જાણે પોઢી ગયાં હોય તેવું જણાતાં તેમને સંયમ અને પરિણામી નિર્દોષ અને સ્નેહભાવવાળી હતી. તેની સાથે જ શીલરક્ષા ખાતર આત્મબલિદાન આપ્યું માની બેઉ ભાઈઓએ જોડલા રૂપે જન્મ લેનાર પુષ્પચૂલ ભાઈને ભગિની ઉપર સવિશેષ તેમને મૃત જાહેર કર્યા અને પૂર્વકાળની રીત પ્રમાણે ગામ બહાર રાગ, તેથી બહેન વગર રહી નથી શકતો. તેવી સ્થિતિજંગલમાં પરઠવી દીધાં. પરિસ્થિતિમાં જ બેઉ બાળકો યુવાન વયે આવી ગયાં, ને પણ હજુ પ્રાણ હોવાથી શીતળ વાયુના સ્પર્શે મૂછ તૂટી પણ રાજએ લખું વિષાર્યા વગર જ, રાણી સાથે મંત્રણા વિના જ અબળા સાધ્વીની શારીરિક શક્તિઓ સાવ નિર્માલ્ય બની જતાં અને મંત્રીઓ - દરબારીઓને પણ સત્તાને વશ કરી પોતાની ઊઠી ન શક્યાં. તેવી બેહાલ દશામાં જ ત્યાંથી પસાર થતાં એક મરજી મુજબ બેઉ સંતાનોના વિવાહ પરસ્પર કરી નાખ્યા. સગા સાર્થવાહે તેમના ઉપર દયા લાવી ઘેર લઈ જઈ તેમના બધાય ભાઈ - બહેન, પતિ - પત્ની બને તેવું યુગલિક કાળમાં સંભવિત ઉપચાર કરાવ્યા. લાંબા સમયે આરોગ્ય પાછું વળ્યું. તેથી પાછું છે કે પછી છઠ્ઠા આરાના મર્યાદા વગરના કાળ વેળાએ તેવી પૂર્વવતુ તેમનું દેહલાલિત્ય ખીલી ઊઠ્યું. પોતાના ઉપકારી સંભાવના જરૂર છે, પણ મધ્યકાળમાં આવું અવ્યવહારુ પગલું સાર્થવાહ ઉપર સ્નેહરાગ ઉત્પન્ન થયો. લાગણીના પ્રવાહમાં ભરી રાજાએ રાણીનો ખોફ વહોરી લીધો. રાજાની સત્તા પાસે શીલની રક્ષા માટે કરેલ ઉપવાસ છતાંય સાર્થવાહના ઘેર રાણીનું શાણપણ ન ચાલ્યું, પણ પોતાની લાડલી પુત્રી ઉપર આવવાની વિચિત્ર ભવિતવ્યતા વિચારી તેમણે સાર્થવાહ સાથે સવિશેષ રાગ હોવાથી પુત્રીની લગ્ન-પ્રસ્તાવના તે સહન ન કરી સંસાર ચાલુ કરી દીધો અને વરસો સુધી પાળેલો સંયમ ખોઈ શકી અને અંતે પોતાનું કંઈ ન ચાલવાથી રાણી પુષ્પાવતીને ઘોર નાખ્યો. થોડો કાળ બેઉ પતિ-પત્ની રીતે રહ્યાં. વૈરાગ્ય થયો અને સંસારથી જ મન ખિન્ન થઈ જતાં દીક્ષા એકદા પોતાના બેઉ ભાઈ મહાત્માનાં ફરી દર્શન નવા લીધી. સુંદર આરાધના સાથે દેવલોકમાં જન્મ પામી. દેવભવમાં મુકામે થતાં સાધ્વી સુકમારિકાને સંયમજીવનના સુસંસ્કાર ફરી અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાની પુત્રીની સંસાર દશા દેખી ઉદયમાં આવી ગયા. પોતાના બેઉ ભાઈ મહાત્મા ઉપરના બળાપો અનુભવ્યો. પૂજ્યભાવથી તેમને વંદન કરવા જવાનું થયું. ત્યાં પોતાના કારણ કે, પુષ્પચૂલાને તેનો સગો ભાઈ પુષ્પચૂલ પત્નીજીવનની ઉથલપાથલ અને બધીય ઘટના સાવ સત્ય સ્વરૂપે રૂપે વ્યવહારી રહ્યો હતો. તેથી બેઉની દુર્ગતિ નિશ્ચિત જેવી જણાવી સાર્થવાહની પાસેથી મુક્ત કરવા વિનંતી કરી. બેઉ બનતી હતી. તેથી કરુણા લાવીને પુષ્પાવતી દેવે પોતાની પુત્રીને ભાઈઓએ તે પ્રમાણે જ કરી પોતાની બહેનને આશ્વાસન- સ્વપ્નમાં પ્રથમ તો નરકવાસનાં દર્શન કરાવી ભયભીત બનાવી વચનોથી પ્રતિબોધિત કરી પુનઃચારિત્ર લેવા ભલામણ કરી સાધ્વી અને બીજીવાર દેવલોકના દેવો અને વિમાનો દેખાડી હર્ષિત કરી સુકુમારિકા ફરી સંયમ સ્વીકારી સંયમની યતના દ્વારા પાપોને દીધી, બેઉ સમયનાં સ્વપ્નની વાત પતિને કહેતાં તેની માહિતી આલોચી દેવલોકે ગયાં. મેળવવા વિદ્વાનોને બોલાવ્યા, પણ જૈન મુનિ જ બેઉ ગતિનું ૧૧ સાધ્વી પુષ્પચૂલાની લાક્ષણિકતાઓ બયાન કરી શક્યા અને દુર્ગતિના કે સદ્ગતિનાં કારણો સમજાવી શક્યા. તેથી પુષ્પચૂલા ખૂબ પ્રભાવિત થઈ. જૈન પરમાત્માના લોકોત્તર શાસન સુધી પહોંચેલા બધાય મુનિવરના માધ્યમે તેણીના મનમાં જૈનધર્મનો રાગ ઊભરાયો જીવોનું ભાગ્ય પાછું અલગ અલગ પ્રકારનું હોય છે. તેમાંય સાથે નરકગતિમાં ન જવું પડે તેથી પોતાનાં ભાઈ સાથે જ ચારિત્ર લઈ, ઘાતી કર્મો ખપાવી મોક્ષ સુધી પહોંચી જનાર પતિસંબંધથી ઉત્પન્ન કામભોગોનો ત્યાગ કરી પવિત્ર પ્રવજ્યા અનેક સાધ્વીઓના ઈતિહાસમાં સાધ્વી પુષ્પચૂલાનું પંથ સ્વીકારવાની તીવ્ર ભાવના જાગી ઊઠી, પુષ્પચૂલ તે પ્રસ્તાવ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy