SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૨૧ કાવ્યોમાં એમની પ્રતિભાશક્તિ અને પ્રભુ-ગુરુ-ભક્તિનાં દર્શન આત્મસાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં, અનેક પદોને થાય છે. સાહિત્યસર્જન સાથે એમના હસ્તે ઘણાં દીક્ષા પ્રદાનનાં શોભાવતાં, સંગમનેર મુકામે (લઘુબંધુ શ્રી વિક્રમસૂરિજી કાર્યો પણ સમ્પન થયાં. મહારાજ સાથે જ) પૂ.આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મારવાડથી અમદાવાદ પધાર્યા, ત્યાં સંઘને પ્રેરણા આપી મહારાજના હસ્તે આચાર્ય પદ પામ્યા. પૂજ્યશ્રીએ દક્ષિણ તીર્થયાત્રા આરંભી. ગુરુમંદિરના ઉદ્ધાર માટે માર્ગદર્શક બની ભારતમાં, બેંગલોર, મદ્રાસ, સિકંદરાબાદ વગેરે સ્થળોએ રહ્યા. પછી મોહનખેડા પધાર્યા. તીર્થપતિના મુખ્ય જિનાલયના ધર્મપ્રભાવના કરી. સિકંદરાબાદ પ્રતિષ્ઠા કરાવી. સિકંદરાબાદથી જીર્ણોદ્ધારનું કાર્ય વેગથી આરંભાયું હતું. જીર્ણોદ્ધાર થતાં ભવ્યતમ શિખરજીનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. કલકત્તાથી શિખરજી થઈ અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. ઇતિહાસમાં સદાને માટે અમરતાનું પાલિતાણા શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. મિતભાષી અને સદાયે પાનું ઉમેરી દીધું. ત્યાર પછી અસ્વસ્થતાને લીધે ત્યાં જ સ્થિરતા ધર્મરત, પ્રશાંતમૂર્તિ અને વાત્સલ્યમૂર્તિ આચાર્યદેવ શ્રી કરી. સં. ૨૦૩૭ના અષાઢ સુદ ૬ના રોજ પરમ ઇષ્ટના જયંતસૂરીશ્વરજી મહારાજ હસ્તક અનેકવિધ શાસનપ્રભાવના થઈ ધ્યાનમાં લીન રહીને પાર્થિવ દેહનો ત્યાગ કરી એમનો આત્મા છે. પ્રભુભક્તિ અને શાસનસેવામાં સદાયે નિમગ્ન રહેતા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. સકળ સંઘમાં શોકની લાગણી પૂજ્યપાદ મહાત્માનાં ચરણોમાં કોટિશઃ વંદન હજો! છવાઈ ગઈ. ભવ્ય પાલખીમાં પધરાવી, શ્રી મોહનખેડા તીર્થ પર ધીરતા અને સમતાના સાગર, સદ્ગુણોના ભંડાર તેઓશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એવા મહાન પૂ. આ.શ્રી વિજયભદ્રકરસૂરિજી મહારાજ શાસનપ્રભાવક ગુરુદેવને કોટિ કોટિ વંદના! સૌજન્ય : વાગાજી ઉકચંદજી મંગલવાવાળા બીજાપુર (કર્ણાટક) વિ.સં. ૧૯૫૮ના પોષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણા નજીક ધીણોજ ઐતિહાસિક સંઘયાત્રાઓના પ્રેરણાદાતા, મુકામે શેઠ શ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબહેનની પુણ્યનામધેય, અધ્યાત્મરત્ન રત્નકુક્ષિએ પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરિજી મ. ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ભારતભરની ઐતિહાસિક સંઘયાત્રાઓ જેમના નેતૃત્વ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને નીચે સફળ થઈ તે પુણ્યપ્રભાવી, અધ્યાત્મરત્ન, જાપમગ્ન પૂ. મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેનો આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શોભાયમાન અને આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના દેદીપ્યમાન જિનમંદિરો અને ઉપાશ્રયોના સાનિધ્યે તેમને ધર્મના નાયક હતા. તેઓશ્રીની રાહબરી નીચે લગભગ ૧૫૦ સાધુ સંસ્કારો મળ્યા હતા, છતાં સંસારી આસક્તિ ધરાવતાં સાધ્વીજીઓ પુણ્યદાત્રી અધ્યાત્મસાધના કરતાં હતાં. ગુજરાતના કુટુંબીજનોની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે કલાક્ષેત્ર તરીકે ખ્યાતિ પામેલા ડભોઈ ગામે સં. ૧૯૫૭ના થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ, પરંતુ માગશર સુદ ૧૪ના શુભ દિવસે શ્રેષ્ઠીવર્ય શ્રી ફૂલચંદભાઈને ભાઈલાલભાઈનો અંતરાત્મા તો પહેલેથી જ મોતીવિજયજી ત્યાં શ્રીમતી દિવાળીબહેનની કુક્ષિએ અવતાર લીધો. સંસારી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ નામ હતું જીવણલાલ. ગામ અને કુટુંબ હતાં ધર્મપ્રેમી. ચોમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ જીવણલાલ પણ ધર્મ અને સેવામાં ખૂબ રસ લેતા. એવામાં દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. સેવાભક્તિથી અનન્ય ભાવના જાગૃત થતાં પૂ. આ. શ્રી વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની કમલસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેવા લાગ્યા અને ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ એમાંથી જીવનપર્યત ધર્મભક્તિ કરવાની ભાવના થતાં સાંસારિક માતાપિતાનો વિરોધ હતો. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય વૈભવવિલાસનો ક્ષણવારમાં ત્યાગ કરીને પૂ. આ. શ્રી ન હતો. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હોવાને લીધે તેમણે આખી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૧૯૭૮ના જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ માગશર સુદ ૧૧ના શુભ દિવસે બોરસદમાં દીક્ષા ગ્રહણ કરી સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છોડી દીધો અને મુનિશ્રી જયંતવિજયજી બન્યા. તે અમદાવાદ નાગજી ભૂધરની પોળે આવીને વસ્યા. ત્યાં નોકરી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy