SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ તવારીખની તેજછાયા પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ દિને અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. પિતાનું નામ પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાંનો છું, બધાં મારાં જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, ઈસાઈઓનો સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમને પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” આવી વિશાળ, નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણજ્ઞષ્ટિ એવા સગુણો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ- નગરોમાં થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખો, પૂજ્યશ્રીની મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર કાન, પૂજયશ્રીનાં મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતકો અને ચરણો પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન-મનન કરવાનો અવસર સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં પરિચાયક છે. પ્રકાંડ પ્રાપ્ત થયો. પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણ છે, ટૂંકા વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી સમયમાં શાસનપ્રભાવનાનો અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ રહેવું, ભોગ અને સ્થળ ગાંધીનગર કોબા ગામે નિર્માણ થયું છે. આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના–સુકત માટે છે. એ સંયમ– સદાચાર–શ્રદ્ધાના ત્રિવેણીસંગમ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી સમા વાત્સલ્યમૂર્તિ : ગચ્છાધિપતિ વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના - પ. પૂ. આચાર્ય શ્રી દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજ એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી હસ્તે દીક્ષા આપવામાં આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના એક એક આત્મા તો દીક્ષિત બનેલ છે જ. પચ્ચીસ પચ્ચીશ શિષ્ય તરીકે મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં શિખરબંધ જિનાલયોથી શોભતા રાધનપુરમાં મોદી કુટુંબના આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ આધારસ્તંભરૂપ શ્રી રમણિકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો સંયમપર્યાય સોળે કળાએ શોભી રત્નકુક્ષિએ સં. ૨૦૦૬ના ચૈત્ર વદ ૧૩ ને દિવસે એક બાળકનો રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસ પ્રીતિ અને પૂજ્યપાદ જન્મ થયો. બાળકનું તેજસ્વી મુખ જોઈને લોકો કહેવા લાગ્યાં ગુરુદેવશ્રીના અંત:કરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહત્તમ વ્યક્તિ ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી કરી લીધો. આગમગ્રંથોનું પરિશીલન કર્યું. દીધું “અતુલ'. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી થોડો સમય માતાપિતાએ નામ જુલને બાળપણમાં અને ધાર્ષેિ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy