SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૦૦ મહારાજની આજ્ઞાનુસાર તથા પૂ. આ. શ્રી વિજયસોમચંદ્ર પૂ. ગુરુદેવશ્રીનો સાહિત્યપ્રેમ ખૂબ જ પ્રશંસનીય છે. પ્રેમ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આચાર્ય પદથી અલંકૃત વગર લોકભોગ્ય સાહિત્ય બહાર પાડી શકાય નહીં. સાહિત્ય કરવામાં આવ્યા. પરમેષ્ઠીપદના તૃતીયપદે બિરાજેલા આચાર્યશ્રી પ્રતિ અત્યંત લગાવને કારણે ગુજરાતીમાં અને હિન્દીમાં પુસ્તકો વિજયજિનચંદ્રસૂરીશ્વર મહારાજ પરમ ઉપકારી ઉપદેશ દ્વારા બહાર પાડ્યાં. “મુક્તિના મંગલ પ્રભાતે', “મુક્તિ કા મહલ', શાસનપ્રભાવનાનાં કાર્યો વિશાળતાએ વૃદ્ધિવંત બની રહો એવી ‘ગુરુ કેલાસનાં ચરણે', આરાધકોને આ પુસ્તકો ખૂબ ઉપયોગમાં અંતરની પ્રાર્થના સાથે, પૂજ્યશ્રીનાં પાવન ચરણોમાં ભાવભીની આવ્યાં. કોટિશઃ વંદના! પ. પૂ. શાંતમૂર્તિ ગુરુભગવંત આ. શ્રી વર્ધમાન સૌજન્ય: શેઠ જમનાલાલ જીવતલાલ જૂના ગંજબજાર, ભાભર સાગરસૂરિજી મહારાજ સાહેબની ઘણાં વર્ષોની એવી ભાવના (જિ.બનાસકાંઠા) હતી કે શ્રીમાળી વંશનો ઇતિહાસ બહાર પડે અને લોકો જાણે ૫.પૂ. આ.શ્રી વર્ધમાનસાગરસૂરિજી મ. કે અમારા પૂર્વજો કોણ હતા, એમણે કેવાં કેવાં શાસનનાં મહાન કાર્યો કર્યા હતાં. શ્રીમાળી વંશના ઇતિહાસના કાર્ય માટે પૂ. માનવમાત્રનો એવો સ્વભાવ છે કે કંઈક નવું કરવું, કંઈક ગુરુદેવશ્રી આઠ વર્ષથી આ કાર્યની પાછળ પ્રયત્નશીલ હતા. નવું જોવું. કંઈક નવું જાણવું. એના એવા સ્વભાવને કારણે જ ભગીરથ પ્રયાસથી આઠ આઠ વર્ષની મહેનત હવે ફળીભૂત થતી એ કંઈક નવું કરી શકે છે, જોઈ શકે છે અને જાણી શકે છે. દેખાઈ રહી છે. પુસ્તકકાર્યમાં ઘણાં વિદનો પણ આવ્યાં, પરંતુ અંતરની આવી જિજ્ઞાસામાંથી માનવે ઘણી નવી શોધો શાસનદેવની કૃપાથી નિર્વિદને કાર્ય પૂર્ણતાને આરે પહોંચ્યું છે. કરી છે. ઘણાં આશ્ચર્યજનક કાર્યો પણ માનવે કર્યા છે. જૂના સંવત ૨૦૫૭ના મહા સુદ-૫ વસંતપંચમીના દિવસેઅવનવા ઇતિહાસ પણ માનવે જ લખ્યા છે. મુંબઈ-ગોડીજી-પાયધુનીમાં આચાર્ય પદવીથી વિભૂષિત થયા. દુનિયાનો ઇતિહાસ માનવને મુખપાઠ છે. માનવમાત્ર પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થતાં રહ્યાં છે. બીજાનો ઇતિહાસ જાણે છે, પરંતુ તેને કોઈ પોતાના પૂર્વજોનો ઇતિહાસ પૂછે તો મૌન રહી નીચે જોઈ જાય છે, કારણ પોતાના ૫. પૂ. આચાર્ય શ્રીમદ્ પૂર્વજોનો ઇતિહાસ પોતે જાણતો નથી. વિજય મહાયશસૂરીશ્વરજી મ.સા. પૂ. ગુરુદેવશ્રીનો જન્મ : કુવાલા (જિ. બનાસકાંઠા, જન્મભૂમિ : ગુજરાત-હાલાર પ્રદેશ-જામનગર ગુજરાત)માં શ્રી અમૂલખદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી (નવાનગર)-અર્ધ શત્રુંજય. શાંતાબહેનની કૂખે કુળદીપકરૂપે જન્મેલા વસંતભાઈ જૂઈના જન્મતિથિ : વિ.સં. ૧૯૯૮, શ્રાવણ વદ અમાસ, પુષ્પની જેમ ઊઘડતી જવાનીમાં ૧૭ વર્ષની વયે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા)માં અધ્યયન દીક્ષાભૂમિ અને દીક્ષાતિથિ : જામનગર, દેવબાગ કરીને પાદરલી (રાજસ્થાન)માં અધ્યાપકરૂપે ગયા હતા, ત્યાં ઉપાશ્રય, વિ.સં. ૨૦૨૫ના જેઠ સુદ-પાંચમ. પૂજ્યપાદ આચાર્ય ગુરુ ભગવંતશ્રીનો સંગ થતાં ગુરુવચન જ્ઞાતિ : જામનગર દિસા ઓસવાલ. શિરોમાન્ય કરી વિ.સં. ૨૦૨૧, જેઠ સુદ-૧૨ના મેડતારોડ સંસારી માતાપિતા : માતુશ્રી : ધનકોરબહેન, પિતાશ્રી (રાજસ્થાન)માં પરમ શ્રદ્ધેય ગુરુભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી વસંતમાંથી મુનિ સંસારી મોટાભાઈ-ભાભી વગેરે : ભૂપેન્દ્રભાઈ વર્ધમાનસાગરજી મહારાજ સાહેબ બની દીક્ષાના પ્રારંભથી જ ભારતીબહેન, રાજુ, પ્રેમળ, પીના. ફરી અધ્યયનની યાત્રા આરંભી દીધી. સાથે સાથે નૂતન - સંસારી નાનાભાઈ : વજુભાઈ. મુનિઓને અધ્યાપન કરાવતા હતા. ગુરુની આજ્ઞા જ સર્વસ્વ માની સંયમઆરાધનામાં ઉત્તરોત્તર આગળ વધી ગુરુદેવશ્રીના સંસારી નામ : મહેન્દ્રકુમાર. કૃપાપાત્ર બન્યા. વિ.સં. ૨૦૩૪ મહા સુદ-૧૩ના સિહોર ભગવતી પ્રવ્રજ્યા નામકરણ : પ.પૂ. મુનિ શ્રી (સૌરાષ્ટ્ર) મુકામે ગણિ પદ પ્રદાન કરવામાં આવ્યું. મહાયશવિજયજી મ. સાહેબ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy