SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ચતુર્વિધ સંઘ પ્રશ્નોની તેમનાથી નાના હોય કે મોટાની પાસે જરાપણ સંકોચ જિનાલયોથી શોભતા જોવા માત્રથી હૈયું ઠરે, આંખો ઠરે, મનને રાખ્યા વગર બાળભાવે પ્રશ્નોત્તરી કરે, સાચી સમજણ ખુલાસો શાન્તિ મળે એવા દાદાના દરબારને જોઈ શકીએ છીએ. આ પણ ન થાય ત્યાં સુધી એ પ્રશ્નને–વાતને છોડે નહીં અને સંતોષકારક પૂજ્યશ્રીનો નાનો-સૂનો ઉપકાર ન કહેવાય. ખુલાસો થઈ જાય તો ભાવવિભોર બની જાય. ખુશ ખુશ થઈ બનાસકાંઠા, પાટણ, વઢિયાર, રાજસ્થાન પૂજ્યશ્રીની જાય. કેવી મહાપુરુષની જ્ઞાન પ્રત્યેની, સત્યસમજણ પ્રત્યેની પદાર્થ ખાસ વિહારભૂમિ (ધર્મપ્રચારનું કેન્દ્ર) હતી. આજે પણ આ ચોક્કસ કરવાની કટિબદ્ધતા, તલ્લીનતા. આ રીતે ગહન શાસ્ત્રોનાં પ્રદેશના જીવો પૂજ્યશ્રીની નીડરતા, જ્ઞાનરુચિ, ક્રિયા-ચુસ્તતાના દોહન અને મંથનથી તેઓશ્રી ખરેખર સુજ્ઞાની બન્યા. શાસનમાં ઊમંગભેર વખાણ કરતા થાકતા નથી. પોતાનો લેશમાત્ર વિચાર આવતા આંધી અને આફતોનાં તોફાનોમાં પણ અડીખમ ઊભા કર્યા વગર બીજા જીવોનું કલ્યાણ કેમ થાય? તે હેતુથી જ આ રહેનારા, ઝઝૂમનારા વફાદાર મહાપુરુષ બન્યા. પ્રાણના ભોગે પ્રદેશોનાં શહેરો અને ગામડાઓમાં રહી જીવોને ધર્મનું પાન પણ ભગવાન મહાવીરના સિદ્ધાંતોની રક્ષા કરવાની ખેવનાથી કરાવ્યું. સુસંસ્કાર અને સદાચારોનું સિંચન કર્યું. તેમના સમાગમે પૂજ્યશ્રી સિદ્ધાંતનિષ્ઠ તરીકે પંકાયા શાસનની પ્રભાવના અને રક્ષા આવેલા કેટલાય જીવોએ સંયમજીવન (જેનદીક્ષા) સ્વીકાર્યું. ઘણી એ જ તેમનું જીવન હતું. “પ્રભાવના ઓછી થશે તો ચાલશે પણ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને પણ આ ગુરુદેવે જૈનદીક્ષા શાસનરક્ષામાં જરાપણ કચાશ નહીં જ ચાલે'—આ તેમની બાળદીક્ષાનો જયનાદ ગજાવ્યો અને ધામધૂમપૂર્વક દીક્ષાઓ મજબૂત માન્યતા હતી, જેના કારણે જૈનજગતના જવાહિર આપી. શાસનની શાન વધારી એ દ્વારા વિરોધીઓ પણ તપાગચ્છાધિરાજ આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી પૂજ્યશ્રીના પરમ ગુરભક્ત બની ગયા. મહારાજા માટે પણ ‘સલાહનું કેન્દ્ર બન્યા હતા. નિરંતર જ્ઞાન સાધના સાથે આશ્રિતજનોનું સુયોગ્ય ઘડતર, શાસનના મૂંઝવતા અનેક જિનાલયોની પ્રતિષ્ઠાદિ પ્રસંગો, નવાં જિનમંદિરપ્રશ્નો પ્રત્યે અદ્ભુત જાગૃતિ સાથે સાથે અદ્ભુત પરમાત્મ નિર્માણ, ઉપધાનતપ, ઉજમણાં, દીક્ષા મહોત્સવો, પ્રભુભક્તિના ભક્તિ-ધ્યાનશક્તિ-જાપશક્તિ પણ પૂજ્યશ્રીનું મજબૂત પાસું વિવિધ મહોત્સવો દ્વારા જૈનશાસનની વિજયપતાકાને જગતના હતું. વઢિયારદેશમાં બિરાજતાં પ્રગટપ્રભાવી પુરુષાદાનીય શ્રી ચોગાનમાં સદાયે ફરકતી રાખી. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અને જૈનોનું મુખ્ય યાત્રા ધામ પૂજ્ય ગુરુદેવને સંયમી જીવનમાં અનેક શારીરિક શાશ્વત (કાયમ રહેનારું) પાલિતાણાધામ અને ત્યાં બિરાજતા શ્રી નાનીમોટી બિમારીઓ આવી અને પૂજ્યશ્રીની પ્રગતિના પંથે આદિનાથ દાદાનું તેઓશ્રી ખાસ ધ્યાન કરતા. નવકારમંત્રના જાપ પૂરપાટવેગે ચાલતી સંયમયાત્રાને ધીમી કરવા–અટકાવવા પ્રયત્ન સાથે અનેક બીજા મંત્ર જાપો વડે તેઓશ્રીએ પોતાના કર્યો પણ પૂજ્યશ્રી સ્વયં બધું સમજેલા અને જાગૃત હતા, જેથી સંયમજીવનને મઘમઘાયમાન બનાવ્યું હતું. તમામ પ્રકારની ત્રાસદાયક ભયંકર વ્યાધિના સમયમાં પણ જોરદાર સમાધિભાવ યોગ્યતાઓને જોઈને વડીલોએ તેઓશ્રીની ક્રમે ક્રમે ગણિ, પન્યાસ (શાન્તચિત્તે આવેલ રોગોને, વ્યાધિને સહન કરવા)થી તેનો અને અંતે આચાર્યપદવી (જૈન ધર્મના પ્રગતિમય બઢતીનાં સ્થાનો સામનો કર્યો. અંતે વ્યાધિઓ નાશ પામી (ભાગી ગઈ). (પ્રમોશન) એ આરૂઢ કરી આ મહામુનિશ્રીને મુનિમાંથી જૈનાચાર્ય પૂજ્યશ્રીનો જ્વલંત વિજય થયો. ત્રાસદાયક વ્યાધિમાં એકવાર વિજય સોમચંદ્રસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ કર્યા એ સમય હતો. પૂજ્યશ્રીને સંયમજીવનના પ્રારંભકાળમાં પેટમાં ગાંઠની બિમારી વિક્રમ સંવત ૨૦૨૯ના મહા સુદ ૫, વસંત પંચમીનો અને ધન્ય થતાં તે સમયે એક કીડની કાઢી નાખેલ ત્યારપછીનું પૂજ્યશ્રીનું ધરા હતી ભાભર તીર્થની મહા મહિમાવંત જગપ્રસિદ્ધ શ્રી જીવન માત્ર એક જ કિડનીથી ચાલતું હતું. જૈન સંઘનું પરિવારનું શંખેશ્વર પાર્શ્વનાથ. જિનાલયના જિર્ણોદ્ધારનું કામ (સાદા ગુરુભક્તોનું પુણ્ય ઝાંખું પડ્યું, જેના કારણે પૂજ્યશ્રીને અંતિમ પત્થરોમાંથી સંગેમરમરના આરસોથી અને દેદીપ્યમાન ઉંમરે કિડનીની બિમારી થઈ. કીડની નબળી પડતી હતી. ડૉ.ની કલાકારીગરીવાળી કોતરણીથી યુક્ત સુંદર કામ) આ જૈનાચાર્યની સલાહ માત્ર ધર્મ-ઉપચારની હતી. સૌને લાગ્યું કે પૂજ્યશ્રી હવે પ્રેરણા-સદુપદેશ અને શાસ્ત્રોક્ત શિલ્પસિદ્ધાંતો મુજબ આપણા વચ્ચે વધુ સમય નથી સૌ ગંભીર થયા. માર્ગદર્શનથી થયું, જેના પ્રભાવે આજે આપણે સૌ આ દેવવિમાન કર્મસત્તા આગળ કોનું ચાલે? દિવસ હતો વિક્રમ સંવત તુલ્ય દેદીપ્યમાન સંગેમરમરના સફેદ હંસ જેવા, કલા-કારીગરી અને નકશી કોતરણીવાળા સુવર્ણ મટ્યા કળશોવાળા (બાવન ૨૦૪૮ જેઠ સુદ ૧૧નો, સમય હતો સંધ્યાના છ કલાકનો, આખરી ક્ષણનાં એંધાણ પૂજ્યશ્રીને જાણે કે અગાઉથી થયાં હોય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy