SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ : . .. 5 . તવારીખની તેજછાયા ૪૨૧ તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે ગયો અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ ના દિવસે ધસઈ આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા, અને પ્રકાશમાં દીપી ઊઠે, એનાથી સંઘ-સમાજમાં જાગરણ પેદા થાય, મુનિશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયા; તેમાં એ આંદોલન જૈનસંઘ પૂરતું જ સીમિત ન રહેતાં સમગ્ર | મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય માનવસમાજમાં વ્યાપી વળે એવી અપેક્ષા સાથે પૂજ્યશ્રી નિરામય બન્યા. દીર્ધાયુ પામો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણકમળમાં પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ નાનપણથી શત શત વંદના! તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણો સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, વર્ધમાનતપની સમવસરણ મંદિર-તીર્થ ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, ચોવિહાર ઉપવાસ લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના-રક્ષા કરવાની જાગૃત બનાવનાર અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આચાર્યપ્રવર શ્રી યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે વિજયપ્રભસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર શ્રોતાઓ સુધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સમક્ષ અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અદ્ભુત રીતે થયું છે. સ્મૃતિ ન થાય એવું બને જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની વિજય–મુક્તિચંદ્રવિજયજી મહારાજની યાદ આવે અને એમની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યો છે ત્યારે યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિના રહ્યા આચાર્ય પદ સુધી પહોંચેલ પ્રશમરસપાયોનિધિ પૂ. આચાર્ય શ્રી નથી. પ્રવચન પીઠેથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે નામ એટલે-પૂ. આ. થયા બાદ શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે કોઈની પણ શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું પ્રસિદ્ધિ પામ્યા છે. “વિજયમુક્તિચંદ્રસૂરી ગ્રંથમાળા તરફથી પ્રગટ ધાવણ પીને ઊછરેલી પ્રકાશ-મહેશની બાંધવબેલડી એટલે જાણે થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રામલક્ષ્મણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો કોઈનો રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના હોય તો તે વખતે “લઘુરામ' તરીકે લોકજીભે ગવાઈ ગયેલ પૂ. શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ? શ્રાવકે શું મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજનો! વૈરાગ્યના રંગ કરવું જોઈએ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડોલી ઊઠે! વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે. એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી - પૂજ્યશ્રીનો જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના બનવાનો નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વૈશાખ સુદ ૮ના દિવસે થયો. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થતાં પોતાના પુત્રો ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ પ્રકાશ અને મહેશને પણ સંયમમાર્ગના સાથી બનાવવાની બીજના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામ- વદ ૪ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં પંન્યાસપદ પૂ. ચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રમણે એમાં વેગ આવતો આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy