SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ O)3 તમારી D O) ૪૧૪ ચતુર્વિધ સંઘ શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. तस्मै श्री गुरवे नमः પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનના પાયાનું કામ હાથ પર લઈ, જ્ઞાનગંગાની ધૂણી ધખાવી અને ૩૭ હજાર શ્લોક પ્રમાણ પ્રાકૃત, સંસ્કૃત ‘ખવરસેઢી’ અને બંધવિહાર’ જેવા ગ્રંથો લખ્યા, જેના વખાણ દેશ વિદેશમાં પ્રો. કલાઉઝ બ્રુને ‘ગાગરમેં સાગર ભર દિયા’ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત, ‘જૈન મહાભારત', ‘રે! કર્મ, તારી ગતિ ન્યારી’. ‘જોજે કરમાએ ના’ ‘ટેન્શન ટુ પીસ', ‘એક થી રાજકુમારી' મહાસતી અંજના) “સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ', જૈન સચિત્ર રામાયણ’ અને ‘જેન સચિત્ર તત્ત્વજ્ઞાન' આલ્બમ વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચરી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કોટીની છે. યુવાન વર્ગને ધર્મમાર્ગે વાળવામાં પૂજ્યશ્રીનો ફાળો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાનો માટે ૩૨ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં ૧૦ હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઓપન (૧) પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. બુક્સ એક્ઝામ' અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. (૨) પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રીની પ્રવચનશેલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જૈન (૩) પ.પૂ.આ. શ્રી જીતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનોમાં જૈન-જૈનેતરો (૪) પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ભાગ લે છે. તે પૂજ્યશ્રીનો ખાસ વિષય છે. એવી જ રીતે, પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈના ઉછંગે સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધીનો વ્યાવહારિક ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૬૯ ઓળી, અભ્યાસ કર્યો. અનેક અટ્ટાઈ-અટ્ટમ અને નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને પૂ.આ. દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૧૦ મહિના સુધીનો દૂધનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં વડીલબંધુ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું ઉમદા અને પ્રેરક ૩૫ જેટલાં યાદગાર ઉપધાન તપ થયાં છે. ૨૫ જેટલી જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસારવાસ આકરો થઈ ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વભવના પુણ્યોદયે દયાલશાહ, કિલ્લા, ઘાણેરાવ, અજારી તીર્થ અને નાકોડા તીર્થની સગુરુઓનો સમાગમ પામી પ્રવજ્યા અંગીકાર કરવા પરમ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકોએ ભાગ ભાગ્યશાળી બન્યા. લીધો હતો. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં સં. ૨૦૧૦ના મહા સુદ-૪ને દિવસે દાદર મુંબઈ થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલોર, સાંચોર, સિરોહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. મુકામે મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠ્ઠમતપની આરાધના સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાનસંપાદન કરી તથા શંખેશ્વરતીર્થમાં ૮00ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૨ જેટલી નવપદજીની ઓળી થઈ છે. જિરાવાલાજી તીર્થમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy