SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ FILER, This છે ૪૧૦ ચતુર્વિધ સંઘ પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં ૪-૫-૭ કિ.મી. જેટલા અંતરે રહેલાં ગામોમાં પણ જો જિનમંદિર હોય તો એટલો આવવા-જવાનો વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા જ દિવસો રહેવાનું હોય તો પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરોને જુહારતા. તેઓશ્રી કહેતા કે અહીં સંયમજીવનની સાધનાના પ્રભાવે દેવલોકની પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, ત્યાં વૈભવોમાં ફસાતા બચવાનો એક માત્ર ઉપાય પ્રભુભક્તિ છે, એટલે અહીંથી જ પ્રભુભક્તિનો તીવ્ર–રસ સંસ્કાર પેદા થઈ જાય એ માટે હું આ પ્રભુભક્તિ કરું છું. ર ને શ્રી ગુરવે નમઃ તેઓશ્રીને અનેકવાર સ્વપ્નમાં વિશાળ રમણીય જિનબિંબોનાં દર્શન થતાં. એક વાર સ્વપ્નમાં પ્રભુભક્તિ કરતાં તેમને ભગવાને પૂછ્યું, “બોલ! તારે શું જોઈએ?” ત્યારે તેઓશ્રીએ જવાબ આપેલો કે, “મારે ન રાગ જોઈએ, ન ઠેષ જોઈએ.....ન ક્રોધ જોઈએ, ન માન જોઈએ...ન વિકાર જોઈએ, ન વિલાસ જોઈએ........ન સુખ જોઈએ, ન દુઃખ જોઈએ....ન પાપ ધર્મચક્ર પ્રભાવતીર્થ - વિહોળી જોઈએ, ન સંસાર જોઈએ....” અને ભગવાને સ્વપ્નમાં જ (નાસિકો . ઊભા થઈને એમની પીઠ થાબડી. આવું તેઓશ્રીએ સ્વપ્નમાં (૧) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. જોયું. એક વાર સ્વપ્નમાં એક દેવે દર્શન આપી કહેલ કે હું (૨) પ.પૂ. આ.દેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. “ધર્મજિત' નામના વિમાનનો દેવ છું અને તમે મારા સ્થાને (૩) પ.પૂ. આ. દેવ શ્રીમદ જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. આવવાનો છો, એટલે આવ્યો છું.” આ સંકેતને અનુસરીને ગણિ (૫) પ.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. પદપ્રદાન વખતે તેઓશ્રીનું નામ બદલીને “ધર્મજિતવિજયજી વિદ્વાનોએ “કર્મસાહિત્યના નિર્માણનું કાર્ય આરંભ્ય. તેમાં પૂ. ગણિવર' રાખવામાં આવેલ. આ સિવાય પણ અનેકવિધ મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી પ્રભાવક અને સૂચક સ્વપ્નો પૂજ્યશ્રીએ નિહાળ્યાં હતાં. - વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીનો પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૮૯ ઓળીની તથા જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયો હતો. વરસીતપની અનુપમ આરાધના કરી હતી. તેમાં હાર્ટએટેક પિતાનું નામ ચિમનલાલ ઝવેરી અને માતાનું નામ મોતીકોર આવ્યા બાદ પણ તેઓશ્રીએ હજારો કિલોમીટરનો પગપાળા બહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથારામગુણ ફતેહચંદ હતું. વિહાર કરેલ. તેમ જ ૮૬ થી ૮૯ એમ ચાર દીર્ઘ ઓળીઓ ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી કરી. આચાર્ય પદ ગ્રહણ કરતાં કરતાં મહાપ્રભાવક શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી હતી. ધ્યાન, મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ યોગ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને અનેક ચમત્કૃતિનો તપોધર્મની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અનુભવ કર્યો હતો. પૂજ્યશ્રીમાં ભક્તિ, ઉપશમભાવ, સરળતા, અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને યોગ્યતાનુસાર તેઓશ્રીને સં. નિઃસ્પૃહતા આદિ આત્મગુણોનો સંચય થયો હતો. તેઓશ્રીનાં ૨૦૩૨માં ગણિપદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ પગલે પગલે કુટુંબના ૧૪ સભ્યોએ સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને તેમ જ તેઓશ્રીના પરિવારમાં ૧૪ શિષ્યો-પ્રશિષ્યો સંયમદિવસે કોલહાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. જીવનની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy