SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ श्री गरवे नमः ૩૮૪ ચતુર્વિધ સંઘ છતાં તેઓશ્રીની પ્રવૃત્તિમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માઝા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા, પરંતુ અપૂર્વ ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશઃકાયા તો યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષનો સુદીર્ધ દીક્ષા પર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા! ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કોટિની સંયમ-સાધનાસ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા-સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ, અગણિત ગુણાનુવાદસભાઓ, અસંખ્ય શોકાંજલિઓ આદિએ તેઓશ્રીની મહાનતાનાં દર્શન કરાવ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિજયજી, મુનિશ્રી મનોજ્ઞવિજયજી, પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી, પૂ. પં. શ્રી સિદ્ધસેનવિજયજી, પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજયજી, મુનિશ્રી હરિષણવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી, મુનિશ્રી અમીવિજયજી આદિ શિષ્ય પરિવાર અને તેઓશ્રીના પ્રશિષ્ય (૧) પ.પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. પરિવારનો વિશાળ વારસો મૂકી ગયેલા આ આચાર્યભગવંતની (૨) પ.પૂ.આ.શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. શાસનસેવા અજરામર બની ચૂકી છે! કોટિ કોટિ વંદન હજો (૩) પ.પૂ. આ. શ્રી અરૂણપ્રભસૂરીશ્વરજી મ.સા. એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને! (૪) પ.પૂ.આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ. સા. પ.પૂ. આ.શ્રી કુન્દ્રકુન્દસૂરિજી મ.સા.ની પ્રેરણાથી પૂજ્યશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ શેઠ કાનજીભાઈ મોહનભાઈ પરિવાર-બોટાદના સૌજન્યથી રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને શ્રી ૐકારતીર્થ– ભદ્રકરધામ મહાવીરલબ્ધિધામ સ્થાપક વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત, સૂરિમંત્ર આરાધક સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. શ્રાવસ્તિ પૂ. આચાર્યશ્રી તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનું વિજયપુચાનંદસૂરીશ્વરજી મહારાજ શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પોષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. સંયમ ગાયકવાડે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણી-દીક્ષાની ખાણી.' ભાગ્યે બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. જ કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજ્યશ્રીનો જન્મ કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધ-સુવાચ્ય કથાઓના થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. સંકલ્પમાં સુદઢ કરી દો એટલે ફળ મળ્યો વગર રહે જ નહીં. “સુઘોષા', “શાંતિસૌરભ', “મહાવીર–શાસન'માં તેઓશ્રીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy