SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તવારીખની તેજછાયા ૩૬o, રાખતા. ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન પણ તેમના ચહેરા ઉપર ગુલાબ સમાન તેમના પુત્ર આચાર્ય શ્રી કીર્તિયશસૂરિજી મહારાજ પ્રસન્નતા અને સૌમ્યતાનો મહાસાગર હિલોળા લેતો જોવા મળે દ્વારા શાસનપ્રભાવનાની સુવાસ ફેલાતી જોવા મળે છે. વર્ધમાન તપોનિધિશ્રીજીનો જન્મ બનાસકાંઠાના આજે ૮૦ વર્ષની જૈફ વયે પણ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભોરોલતીર્થ મુકામે ૧૯૮૦ની સાલમાં માતા રોજીબહેનની ગુણયશસૂરિજી મહારાજા એક યુવાનને શરમાવે એવી ધગશ કુક્ષિએ થયો હતો. અને સ્કૂર્તિપૂર્વક શાસનની રક્ષા–પ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીની દીક્ષા મહારાષ્ટ્રના મુરબાડ મુકામે વિક્રમની તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક બાળમુનિઓ આજે ૨૦૨૩ની સાલે થઈ હતી. તે જ રીતે તેઓની ગણિ પદવી સુરત આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ ગણિ વગેરે પદે આરૂઢ થઈ મુકામે વિક્રમની ૨૦૫૦ની સાલે ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત જૈનશાસનની અનુપમ સેવા કરી રહ્યા છે. થાય તે રીતે સંપન્ન થઈ હતી, તો વળી પંન્યાસ-ઉપાધ્યાય અને તેઓશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક તપો આચાર્ય પદથી તેઓને વિક્રમના ૨૦૫ની સાલના શ્રેષ્ઠતમ જીવનમાં આચર્યા છે, જેમાં શ્રેણીતા–સિદ્ધિતપ, વર્ષીતપ જેવાં મુહૂર્ત સ્થાપિત કરાયા હતા. દુઃસાધ્ય તપોનો સમાવેશ થાય છે. વર્ધમાન તપ તેમણે ઉત્કૃષ્ટ જેને પણ તપધર્મમાં આગળ વધવું હોય તેને તેઓશ્રીના રીતે કર્યું હતું. સંયમજીવનની પ્રાપ્તિ માટે તેમણે અનેક સંધર્ષોનો આશીર્વાદ સુસફળ નીવડે છે. સામનો વેઠવો પડ્યો હતો. વર્ધમાનતપોનિધિશ્રીજીનાં ચરણોમાં શતશઃ વંદનાવલી. પોતાના સંતાનને એક પણ કુસંસ્કાર નાનપણમાં પડી ન પૂ. મુનિશ્રી નિર્મલદર્શનવિજયજી મ.ની પ્રેરણાથી ભારોલ જાય તે માટે ઝીણામાં ઝીણી કાળજી લીધી હતી. સંસ્કારોની તીર્થનિવાસી મહેતા નથુબેન હરિલાલ દેવચંદ સંઘવી પરિવારના સુવાસ પોતાના સંતાનમાં ફેલાય તે માટે તેમણે સુંદર માળીનું સૌજન્યથી કાર્ય કર્યું હતું, જેને કારણે શાસનરૂપી બગીચામાં સુંદર મજાના સિદ્ધાચલ સમરુ સદા સોરઠ દેશ મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર... જાય _ છે. 9. આ લ ન કરી શકે અને આ રીત : કડી છે : Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy