SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૫૫ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તબાઈએ વિરમગામ, સમી આદિ સંઘના આગેવાનોની આગ્રહભરી પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસાગરાનંદસૂરીશ્વરજી નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ ૪ને શનિવારે પ્રાત:કાળે વિશાળ ઊતર્યા, અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. ઉપરાંત, ઉપરિયાળા તીર્થની તીર્થકમિટી તથા ઘણાં ગામોના યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. આગેવાનોની ભાવનાથી પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ વિધિસહિત વીસ સ્થાનકતપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ ધામધૂમપૂર્વક ઊજવાયો. સમોસરણ ત૫, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ યથારામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, સમેતશિખરજી, બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી; સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘ ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો મહોત્સવ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં પણ બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડોક્ટરોની ના અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો-પ્રશિષ્યો સાથે મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. શ્રી પ્રેમવિજયજી વર્ધમાન તપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. ગણિ. ૫. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, (વર્તમાનમાં સર્વ વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની ભાવનાથી “શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી. પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, “હે દાદા! ભવોભવ તારું મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં શરણ, તારું શાસન પ્રાપ્ત થજો”—અને માળા હાથમાં લઈ તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્ત, પાંચ મણકા બાકી પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને રહેતાં નશ્વરદેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો - પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ગણિ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યું. પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ - ધર્મભાવનાના દ્યોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના આદિ આગેવાનોની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય સમયે ભૂલેશ્વર–લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪ર પ્રશિષ્યો અને ઘણાં જ ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલિતાણા પધાર્યા ત્યારે સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચારી રહ્યો છે એવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy